1. Home
  2. Tag "Chiranjeevi"

આખરે હનુમાનજી ચિરંજીવી કેવી રીતે બન્યા? જાણો શા માટે તે કળિયુગમાં સૌથી પ્રભાવશાળી ભગવાન છે

હિંદુ ધર્મમાં મંગળવાર ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. બજરંગબલીની પૂજા કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે. આ સાથે મંગળવાર સિવાય શનિવાર પણ હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. વર્તમાન સમય કળિયુગનો છે અને આ યુગમાં હનુમાનજીની પૂજા કરવી સૌથી વધુ લાભકારી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં સૌથી વધુ જાગૃત દેવતા […]

અમિત શાહે રામ ચરણ અને ચિરંજીવી સાથે કરી મુલાકાત,ઓસ્કાર જીતવા બદલ આપ્યા અભિનંદન

મુંબઈ:RRR ટીમ ઓસ્કાર ટ્રોફી સાથે ભારત પરત ફરી છે.ફિલ્મની ટીમ એસએસ રાજામૌલ, એમએમ કીરાવની, જુનિયર એમટીઆર અને રામ ચરણનું એરપોર્ટ પર ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.RRR ફિલ્મના નાટુ-નાટુ ગીતને બેસ્ટ ઓરિજીનલ સોંગ માટે ઓસ્કાર મળ્યો છે. ફિલ્મના લીડ સ્ટાર રામ ચરણ અને તેના પિતા તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી આગલા દિવસે એટલે કે શુક્રવારે દિલ્હીમાં હાજર હતા.આ […]

ચિરંજીવીને ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા

મુંબઈ:ચિરંજીવીને 53મા IFFI ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.આ સમારોહ ગોવામાં ચાલી રહ્યો છે.બધાના મનપસંદ ચિરંજીવીએ 1978ની ફિલ્મ ‘પુનાધિરલ્લુ’થી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા પણ ચિરંજીવીને 10 ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. આ સાથે જ તેને ચાર નંદી એવોર્ડ પણ મળ્યા છે.ચિરંજીવી એક ફિલ્મ અભિનેતા હોવાની સાથે […]

બોલિવૂડ એક્ટર સલમાન ખાન ચિરંજીવી સાથે આ ફિલ્મમાં જોવા મળશે

 સલમાન ખાન ચિરંજીવી સાથે કરશે કામ લુસિફરની હિન્દી રિમેક બનાવવાનો નિર્ણય ફિલ્મમાં ચિરંજીવી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે મુંબઈ:આજના સમયમાં સાઉથ સિનેમાની ફિલ્મોના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પછી તે બાહુબલી હોય કે કેજીએફ, આ ફિલ્મો આખા દેશના દર્શકોને બાંધવાનું કામ કરે છે. આ ફિલ્મો બતાવે છે કે ચાહકોને સારી ફિલ્મો માટે માત્ર બોલિવૂડ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code