1. Home
  2. Tag "Cities"

ઈ-વાહનઃ નાસિકમાં 106 સ્થળ ઉપર ચાર્જિગ સ્ટેશન ઉભા કરાશે

નવી દિલ્હીઃ મુંબઈઃ ઈ-વાહનની નીતિ હેઠળ નાસિક મનપાએ શહેરમાં 106 સ્થળો ઉપર ચાર્જીંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે. નાસિકમાં ચાર્જિંગ સ્ટેશન માટે વિવિધ કંપનીઓએ પણ તૈયારીઓ શરુ કરી છે. નાસિકમાં ઈ-વાહનોની સંખ્યામાં સતત વધારો થવા ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો છે.  દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈ-વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ઇ-વાહન ચાલકોને […]

શહેરોના સુંદરીકરણમાં સતત વધારો, ડમ્પીંગ સાઈટો દૂર અનેક સુવિધાઓ ઉભી કરાઈ

શહેરી લેન્ડસ્કેપને બદલવા અને સુંદર બનાવવાના કામને વેગ આપવા માટે, કચરાના ઢગલા અને ખુલ્લી ડમ્પીંગ સાઈટને ઝડપથી દૂર કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ, એ વાતનો અહેસાસ થયો કે શહેરી વિસ્તારોમાં કચરાના ઢગલા દૂર કરવા એ સમયની જરૂરિયાત છે જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે અને આરોગ્યના જોખમોને પણ ઘટાડી શકાય. ઘણા […]

ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે મહિલા IPLની હરાજી,હરાજી માટે આ શહેરોની પસંદગી થઈ શકે છે,જાણો

મુંબઈ:મહિલા IPL એટલે મહિલા પ્રીમિયર લીગની હરાજી આ મહિનાના બીજા સપ્તાહમાં થઈ શકે છે. આ હરાજી 11 અથવા 13 ફેબ્રુઆરીના રોજ થવાની સંભાવના છે.રિપોર્ટ અનુસાર, હરાજી માટે સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ હરાજી નવી દિલ્હી અથવા મુંબઈમાં થઈ શકે છે.આ અઠવાડિયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ અંગે નિર્ણય લેશે અને તેની જાહેરાત કરશે. […]

ગુજરાતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સીએમનો આદેશ છતાં સમસ્યા યથાવત

અમદાવાદઃ રાજ્યભરના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બની છે. મુખ્યમંત્રીની ટકોર બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે ભેટીએ ચઢાવ્યાની ઘટના બન્યા બાદ વડોદરામાં જન્માષ્ટમીની રાત્રે બાઇક લઈને નીકળેલા બાઇકચાલકને રસ્તા પર રખડતી ગાયે ભેટીએ ચઢાવતાં તેનું મોત થયું હતું. અમદાવાદ,વડોદરા, રાજકોટ, ભાવનગર, સહિત અનેક […]

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, રાજ્યના અનેક શહેરો-નગરોમાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં આજે વિધિવત રીતે નેઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે 48 કલાકમાં ચોમાસુ આગળ વધશે. જેથી આગામી ત્રણેક દિવસમાં રાજ્યના મોટાભાગના શહેરો અને નગરોમાં આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન અમરેલી, બનાસકાંઠાના ધાનેરા, દ્વારકા, જૂનાગઢ, જામનગર અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં […]

યુક્રેનના અનેક શહેરોમાં પ્રવેશી રશિયન સેના, 18થી 60 વર્ષના પુરુષોના દેશ છોડવા ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાના હુમલાનો આજે બીજો દિવસ છે. રશિયન સૈનિક હવે યુક્રેનની રાજધાની કીવ સહિત અનેક શહેરોમાં પ્રવેશી ચુક્યાં છે. રશિયન સૈન્ય હવે સૂમી શહેર તરફ આગળ વધી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં યુક્રેનના 137 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કીએ કહ્યું છે કે, વહેલા કે મોડા […]

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં માવઠું અને અમદાવાદ સહિત શહેરોમાં હવે ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ રાજ્યમાં કારતક મહિનો અડધો પૂર્ણ થતાં જ કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યુ હતું. ભર શિયાળે વરસાદી માહોલથી ખેડુતોને પણ ચિંતિત કરી દીધા હતા. હવે વધુ એક વખત અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઈ રહી છે. પવનની પેટર્ન દરિયામાંથી પસાર થઈ રહી છે, જેથી  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી શકે છે. […]

તહેવાર કે શુભ પ્રસંગ માટે કપડા લેવા છે? તો ભારતના આ શહેરોની મુલાકાત જરૂર લેજો

તહેવાર કે શુભ પ્રસંગ માટે કપડા લેવા છે? તો આ શહેરો તરફ વાળો તમારી નજર એકથી એક ચડિયાતી વેરાયટિઝ ભારત એક એવો દેશ છે જ્યાં દરેક રાજ્ય અને દરેક શહેર પોતાની આગળી ઓળખ ધરાવે છે. દરેક શહેર પોતાની કોઈને કોઈ વાતને લઈને તો પ્રખ્યાત છે જ. આવામાં જો વાત કરવામાં આવે શુભ પ્રસંગ માટેના કપડાની […]

સૌરાષ્ટ્ર્ર–કચ્છનાં 12 શહેરોમાં આજથી સ્વયંભૂ લોકડાઉનઃ કડક નિયંત્રણો લદાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે મૃત્યુ આંકમાં પણ વધારો થયો છે. ત્યારે કોરોનાના સંક્રમણને ખાળવા માટે આજથી રાજ્યના 29 શહેરોમાં મીની લોકડાઉન લાગુ થઇ ગયું છે અને તેના પાલન માટે પોલીસ અને અન્ય સંસ્થાઓ મેદાને આવી છે. સૌરાષ્ટ્ર્રના 12 શહેરોમાં આજથી આ કડક નિયંત્રણો અમલી બન્યા છે અને ઘણી બજારો બધં જોવા […]

કોરોનાના ભયને લીધે સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. અને ઘણાબધા શહેરો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જુદા જુદા વેપારી મંડળો, માર્કેટ યાર્ડસ, પણ લોકડાઉનમાં જોડાયા છે. અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે.  જેમાં ગીર ગઢડાએ તો 11 દિવસના લાકડાઉનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code