1. Home
  2. Tag "Citizens"

અમેરિકાએ પોતાના નાગરિકોને મણિપુર અને જમ્મુ-કાશ્મીર ન જવાની સૂલાહ આપી

નવી દિલ્હીઃ અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તે ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ સક્રિયછે અને એ ક્ષેત્રોમાં પણ ન જાય જે આતંકી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.  અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં […]

ગલ્ફ અને આફ્રિકન દેશોના નાગરિકોમાં મેડિકલ ટુરિઝમ માટે ગુજરાત પ્રથમ પસંદગી: ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હેલ્થકેર ઓનર્સ કોન્કલેવ ‘H.O.Con’નો શુભારંભ કરાવ્યો હતો. કોન્કલેવના ઉદ્ઘાટન પ્રસંગે  મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તબીબી ક્ષેત્રે ગુજરાતે અનેક નોંધપાત્ર ઉપલબ્ધીઓ હાંસલ કરી છે. સાર્વજનિક આરોગ્ય સુવિધાઓને વધુ ગુણવત્તાયુક્ત અને સર્વવ્યાપી બનાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આગામી સમયમાં કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની વિશ્વ સ્તરીય સુવિધાઓ ગુજરાતમાં નિર્માણ […]

કેન્યામાં નવા ટેક્સ કાયદા સામે નાગરિકો રસ્તા પર ઉતર્યા, પરિસ્થિતિ વણસી

નવી દિલ્હીઃ કેન્યામાં નવા ટેક્સ કાયદા સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિરોધ પ્રદર્શન સામે સરકાર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા નાગરિકોને ચેતવણી આપવા છતા પણ કોઈ અસર થઈ રહી નથી. ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો. તેના અંદર 39 લોકોના મોત થયા હતાં. ત્યારે ફરી એકવાર સરકાર સામે રસ્તા પર ઉતરવાનું આયોજન કરી રહ્યા […]

ખેડબ્રહ્મા માતાજી કંપામાં પાણી નહી મળતાં નાગરીકોનો હોબાળો : રસ્તો પણ બંધ કરાયો

ખેડબ્રહ્મા : યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિર થી માંડ 300 મીટરના અંતરે આવેલ માતાજી કંપો તથા અન્ય સોસાયટીઓમાં નગરપાલિકા ના અણઘડ વહીવટ થી આશરે 500 જેટલી વસ્તી છેલ્લા 20 દિવસથી પીવાના પાણીથી વંચીત રહેતાં નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો.   હાલ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલે છે ત્યારે સમગ્ર તંત્ર રામભરોસે ચાલી રહ્યુ હોય તેવુ […]

85 વર્ષથી ઉપરના નાગરિકો અને પીડબ્લ્યુડીએ ઘરેથી મતદાન શરૂ કર્યું: 18મી લોકસભા ચૂંટણીએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી:  એક પથપ્રદર્શક પહેલમાં ભારતીય ચૂંટણી પંચે (ઇસીઆઈ) લોકસભાની ચૂંટણીમાં સૌપ્રથમ વાર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં વૃદ્ધો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે હોમ વોટિંગની સુવિધા પ્રદાન કરી છે. 85 વર્ષથી વધુ વયના મતદારો અને 40 ટકા બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતા પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (પીડબ્લ્યુડી) વૈકલ્પિક હોમ વોટિંગ સુવિધાનો લાભ લઈ શકે છે. આ વર્ગના મતદારોએ મતદાનના […]

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાઃ 9 વર્ષમાં નાગરિકોની અંદાજે રૂ. 23,000 કરોડની બચત થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સ્ટોલની કામગીરીની દેખરેખ માટે વેપાર મેળામાં જન ઔષધિ સ્ટોલની મુલાકાત લીધી હતી. મંત્રીએ સમગ્ર દેશમાં સુગમ અને પરવડે તેવી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે ભારત સરકારના ઉમદા પ્રોજેકટની માહિતી ઉપલબ્ધ કરાવવાની પણ સરાહના કરી હતી. છેલ્લાં 9 વર્ષોમાં, જનઔષધિ કેન્દ્રોની સંખ્યામાં અભૂતપૂર્વ […]

નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે AIને નિયંત્રિત કરવામાં આવશે,કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

દિલ્હી : ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે કહ્યું હતું કે ડિજિટલ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે AIનું નિયમન કરવામાં આવશે. ડિજિટલ ઈન્ડિયા બિલ પર બોલતા તેમણે કહ્યું કે AI એ સુનિશ્ચિત કરવા માટે નિયંત્રિત કરવામાં આવશે કે તેનાથી ડિજિટલ નાગરિકોને નુકસાન ન થાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના છેલ્લા નવ વર્ષમાં […]

દેશમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2023-24માં અમૃત કાલના વિઝનની રૂપરેખા આપવામાં આવી હતી જે એક સશક્ત અને સમાવિષ્ટ અર્થતંત્રને પ્રતિબિંબિત કરશે. “અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ, જેમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચે, ખાસ કરીને આપણા યુવાનો, […]

જે વસ્તુઓ નાગરિકોની એકતાની વિરુદ્ધ છે,તેનાથી દૂર રહેવું જોઈએ-રાજસ્થાનમાં બોલ્યા પીએમ મોદી

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભીલવાડા પહોંચ્યા છે.PM મોદીએ ભીલવાડામાં ગુર્જર સમુદાયના દેવતા દેવનારાયણના 1111મા અવતાર દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.પીએમ મોદીએ ભગવાન દેવનારાયણને અવતાર ગણાવતા કહ્યું કે,દરેક વર્ગને તેમનામાં શ્રદ્ધા છે.તેઓ આજે પણ જાહેર જીવનમાં પરિવારના વડા જેવા છે. પીએમ મોદીએ કહ્યું કે,તેઓ ભગવાન દેવનારાયણના આશીર્વાદ લેવા આવ્યા છે.તેમણે ભગવાન દેવનારાયણના જીવનની […]

ઈંગ્લેન્ડથી આવતા નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા માર્ચ 2020માં બંધ કરાઈ હતી

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ હવે જનજીવન ફરીથી ધબધબતું થઈ રહ્યું છે અને અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચડી છે. બીજી તરફ દુનિયાના અન્ય દેશો સાથે પણ હવાઈ સેવાઓ પુનઃ શરૂ થઈ છે. દરમિયાન ઈંગ્લેન્ડથી આવતા નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા ફરીથી શરૂ કરવા ભારત સરકારે નિર્ણય લીધો છે. કોરોના મહામારીને પગલે આ સુવિધા બંધ કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code