1. Home
  2. Tag "Citizens"

85 વર્ષથી ઉપરના નાગરિકો અને પીડબ્લ્યુડીએ ઘરેથી મતદાન શરૂ કર્યું: 18મી લોકસભા ચૂંટણીએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી:  એક પથપ્રદર્શક પહેલમાં ભારતીય ચૂંટણી પંચે (ઇસીઆઈ) લોકસભાની ચૂંટણીમાં સૌપ્રથમ વાર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં વૃદ્ધો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે હોમ વોટિંગની સુવિધા પ્રદાન કરી છે. 85 વર્ષથી વધુ વયના મતદારો અને 40 ટકા બેન્ચમાર્ક વિકલાંગતા ધરાવતા પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (પીડબ્લ્યુડી) વૈકલ્પિક હોમ વોટિંગ સુવિધાનો લાભ લઈ શકે છે. આ વર્ગના મતદારોએ મતદાનના […]

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાઃ 9 વર્ષમાં નાગરિકોની અંદાજે રૂ. 23,000 કરોડની બચત થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સ્ટોલની કામગીરીની દેખરેખ માટે વેપાર મેળામાં જન ઔષધિ સ્ટોલની મુલાકાત લીધી હતી. મંત્રીએ સમગ્ર દેશમાં સુગમ અને પરવડે તેવી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે ભારત સરકારના ઉમદા પ્રોજેકટની માહિતી ઉપલબ્ધ કરાવવાની પણ સરાહના કરી હતી. છેલ્લાં 9 વર્ષોમાં, જનઔષધિ કેન્દ્રોની સંખ્યામાં અભૂતપૂર્વ […]

નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે AIને નિયંત્રિત કરવામાં આવશે,કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

દિલ્હી : ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે કહ્યું હતું કે ડિજિટલ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે AIનું નિયમન કરવામાં આવશે. ડિજિટલ ઈન્ડિયા બિલ પર બોલતા તેમણે કહ્યું કે AI એ સુનિશ્ચિત કરવા માટે નિયંત્રિત કરવામાં આવશે કે તેનાથી ડિજિટલ નાગરિકોને નુકસાન ન થાય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના છેલ્લા નવ વર્ષમાં […]

દેશમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2023-24માં અમૃત કાલના વિઝનની રૂપરેખા આપવામાં આવી હતી જે એક સશક્ત અને સમાવિષ્ટ અર્થતંત્રને પ્રતિબિંબિત કરશે. “અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ, જેમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચે, ખાસ કરીને આપણા યુવાનો, […]

જે વસ્તુઓ નાગરિકોની એકતાની વિરુદ્ધ છે,તેનાથી દૂર રહેવું જોઈએ-રાજસ્થાનમાં બોલ્યા પીએમ મોદી

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભીલવાડા પહોંચ્યા છે.PM મોદીએ ભીલવાડામાં ગુર્જર સમુદાયના દેવતા દેવનારાયણના 1111મા અવતાર દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.પીએમ મોદીએ ભગવાન દેવનારાયણને અવતાર ગણાવતા કહ્યું કે,દરેક વર્ગને તેમનામાં શ્રદ્ધા છે.તેઓ આજે પણ જાહેર જીવનમાં પરિવારના વડા જેવા છે. પીએમ મોદીએ કહ્યું કે,તેઓ ભગવાન દેવનારાયણના આશીર્વાદ લેવા આવ્યા છે.તેમણે ભગવાન દેવનારાયણના જીવનની […]

ઈંગ્લેન્ડથી આવતા નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા માર્ચ 2020માં બંધ કરાઈ હતી

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ હવે જનજીવન ફરીથી ધબધબતું થઈ રહ્યું છે અને અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચડી છે. બીજી તરફ દુનિયાના અન્ય દેશો સાથે પણ હવાઈ સેવાઓ પુનઃ શરૂ થઈ છે. દરમિયાન ઈંગ્લેન્ડથી આવતા નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા ફરીથી શરૂ કરવા ભારત સરકારે નિર્ણય લીધો છે. કોરોના મહામારીને પગલે આ સુવિધા બંધ કરવામાં આવી હતી. […]

નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવશેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આવતી કાલે તા. 5મી ડીસેમ્બરના રોજ બીજા ચરણની 93 સીટોનું મતદાન સંપન્ન થવાનું છે ત્યારે સમગ્ર ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવે અને લોકશાહીને વધુ મજબુત કરે તેવી કોંગ્રેસ પક્ષ વતી હું અપીલ કરું છું તથા પ્રથમ તબક્કામાં પોતાના […]

સામાન્ય અંદાજપત્ર માટે નાગરિકો પાસેથી નાણા મંત્રાલયે સૂચનો મોકલવા અનુરોધ કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે વર્ષ 2023-24ના સામાન્ય અંદાજપત્ર માટે દેશના નાગરિકોને 10મી ડિસેમ્બર સુધી સુચનો મોકલવા અનુરોધ કર્યો છે. આગામી વર્ષના બજેટ માટે સરકાર તરફથી લોકોને પોતાના ચુચનો મોકલવા માટે અપીલ કરી છે. સરકાર ઇચ્છી રહી છે કે લોકો પણ લોકસાહીમાં પોતાનો ફાળો આપે. સરકાર ઇચ્છી રહી છે કે આગામી વર્ષનું બજેટ રજુ કરતા […]

ગુજરાતઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી કોમના નાગરિકોને હવે સરળતાથી મળશે નાગરિકતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને 1955ના નાગરિકત્વ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ દેશોમાંથી આવેલા આ લઘુમતીઓ હાલમાં ગુજરાતના બે જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), 2019ને બદલે, 1955ના નાગરિકતા અધિનિયમ હેઠળ આ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો […]

દેશભરમાં ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ (IDP)ના મુદ્દામાં નાગરિકોની વધુ સુવિધા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

દિલ્હી:માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે દેશભરમાં આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ (IDP)ના મુદ્દામાં નાગરિકોની વધુ સુવિધા માટે 26 ઓગસ્ટ 2022ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ભારત, 1949ના ઇન્ટરનેશનલ રોડ ટ્રાફિક પરના કન્વેન્શન (જિનીવા કન્વેન્શન) પર હસ્તાક્ષર કરવાનું હોવાને કારણે અન્ય દેશો સાથે પારસ્પરિક ધોરણે તેની સ્વીકૃતિ માટે, આ કન્વેન્શન હેઠળ પ્રદાન કરેલ IDP જારી કરવાની જરૂર છે. હાલમાં, IDP જારી કરવામાં આવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code