1. Home
  2. Tag "CJI chandrachud"

CJI ચંદ્રચુડનું હાર્વર્ડ લો સ્કૂલમાં સન્માન, સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માન ‘ગ્લોબલ લીડરશિપ માટે એવોર્ડ’ એનાયત

દિલ્હીઃ- ભારતના મુખ્ય ન્યાયાધીશ  DY ચંદ્રચુડને અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ લો સ્કૂલ દ્વારા તેના સર્વોચ્ચ વ્યાવસાયિક સન્માન ‘ગ્લોબલ લીડરશીપ માટે એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે 11 જાન્યુઆરીએ CJIને એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન, CJIએ તેમના કાર્યકાળના પ્રથમ વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં લેવામાં આવેલી પહેલ વિશે વાત કરી. આમાં કોર્ટની પ્રક્રિયાઓમાં ટેક્નોલોજીનું એકીકરણ અને […]

CJI ચંદ્રચુડે KV વિશ્વનાથન અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાને શપથ લેવડાવ્યા

 વિશ્વનાથન અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાએ લીધા શપથ CJI ચંદ્રચુડે KV એ લેવડાવ્યા શપથ  દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં આજે 2 નવા જજ મળ્યા છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લેવડાવ્યા હતા. ડીવાય ચંદ્રચુડે આજે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ વકીલ કલાપતિ વેંકટરામન […]

ઓનલાઈન સુનાવણી પર CJI ચંદ્રચુડની મોટી વાત,કહ્યું- જજોને ટ્રેનિંગની જરૂર 

દિલ્હી : ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે કેસોની ઓનલાઈન સુનાવણી પર આજે મોટી વાત કહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે ઓનલાઈન સુનાવણીમાં એક મોટો મુદ્દો છે કે અહીં બહુ ધ્યાનથી બોલવાની જરૂર છે. સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગની સાથે ન્યાયાધીશોને પણ તાલીમની જરૂર છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આપણે નિયંત્રણ કરવાની જરૂર છે. આ એક ગંભીર […]

સંવિધાન દિવસ નિમિત્તે કાયદામંત્રીએ જણાવ્યું : ન્યાયતંત્રની સ્વતંત્રતાને મજબૂત કરવા તમામ પ્રયાસો કરીશુ

નવી દિલ્હી: ‘અમે ન્યાયતંત્રને મજબૂત કરવા માટે બધું જ કરીશું. ન્યાયતંત્રની સ્વતંત્રતા અકબંધ રહેશે. બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં SCBA દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશ તેના નેતાઓના દૂરંદેશી માર્ગદર્શનથી આગળ વધતો હોય છે. નેતા નબળો હોય તો દેશ નબળો. જો CJI નબળો પડે તો SC […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code