1. Home
  2. Tag "Claim"

રાજસ્થાનઃ અજમેર દરગાહ મામલે દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ વિષ્ણુ ગુપ્તા ઉપર ગોળીબાર

અજમેરઃ અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર ગોળીબારનો મામલો સામે આવ્યો છે. આજે અજમેરથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે વિષ્ણુ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગગવાના લાડપુરા પુલ પાસે બે અજાણ્યા શખ્સોએ હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર ગોળીબાર કર્યો હતો. જોકે, આ હુમલામાં તેમને ગોળી વાગી ન હતી […]

યમન પર અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પડાયાનો હુતી બળવાખોરોનો દાવો

યમનના હુતી બળવાખોરોએ દાવો કર્યો હતો કે તેઓએ બુધવારે મધ્ય યમન પર અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડ્યું છે. 72 કલાકની અંદર હુતી દ્વારા તોડી પાડવામાં આવેલ આ બીજું MQ-9 ડ્રોન છે. નવેમ્બર 2023 થી હુતી દ્વારા તોડી પાડવામાં આવેલ આ 14મું ડ્રોન છે. જો કે આ દાવા અંગે યુએસ સેનાએ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. […]

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે મહાયુતિ 26મી નવેમ્બરે દાવો કરશે

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ હવે ધીમે-ધીમે સામે આવી રહ્યાં છે. મહાયુતિ હાલ હરિફ મહાવિકાસ અઘાડીથી ખુબ આગળ છે. દરમિયાન મહારાષ્ટ્રમાં આગામી સીએમ કોણ હશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. દરમિયાન ભાજપાએ તા. 25મી નવેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. એટલું જ નહીં મહાયુતિ 26મી નવેમ્બરના રોજ સરકાર રચવા માટે દાવો કરે તેવી […]

હસન નસરાલ્લા ઇઝરાયેલ સાથે યુદ્ધવિરામ માટે તૈયાર હતાઃ લેબનીઝના મંત્રીનો દાવો

નવી દિલ્હીઃ લેબનીઝના એક મંત્રીએ દાવો કર્યો છે કે હિઝબુલ્લાના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહ તેમના મૃત્યુ પહેલા ઇઝરાયેલ સાથે યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. જો કે, તે જ સમયે, તેઓ ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. લેબનીઝ વિદેશ મંત્રી અબ્દુલ્લા બોઉ હબીબે અમેરિકન મીડિયા સાથેની વાતચીતમાં આ દાવો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે […]

હિઝબુલ્લાહ ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો, ઇઝરાયેલી સેનાનો દાવો 

નવી દિલ્હીઃ ઈઝરાયેલ સતત હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે અને હવાઈ હુમલાઓ દ્વારા તેમના સ્થાનોને નષ્ટ કરી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલે મોટો દાવો કર્યો છે કે, હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ માર્યો ગયો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે, હવે હસન નસરાલ્લાહ દુનિયામાં આતંક ફેલાવી શકશે નહીં. હસન નસરાલ્લાહ 32 વર્ષ […]

નરેન્દ્ર મોદી કેમ્પના કેટલાક લોકો ઇન્ડિયા એલાયન્સ સાથે સંપર્કમાં હોવાનો રાહુલ ગાંધીનો દાવો

લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDAની સરકાર બની છે. પરંતુ, આ ચૂંટણીમાં ભાજપને ગત વખત કરતા 63 બેઠકો ઓછી મળી છે અને પાર્ટી માત્ર 240 બેઠકો જીતવામાં સફળ રહી છે. આ જ કારણ છે કે મોદી સરકાર બન્યા બાદ પણ વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યા છે. હવે ફરી એકવાર રાહુલ […]

રાષ્ટ્રપતિજીને NDAનું પ્રતિનિધિમંડળ મળ્યું, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

નવી દિલ્હીઃ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. શુક્રવારે અનેક રાઉન્ડની બેઠકો બાદ એનડીએ નેતાઓનું એક જૂથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને મળવા પહોંચ્યું અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નીતિશ કુમાર, એકનાથ શિંદે સહિત 16 પક્ષોના નેતાઓ NDA વતી સરકાર બનાવવાનો દાવો કરવા રાષ્ટ્રપતિ […]

પંજાબની તમામ 13 બેઠકો પર આમ આદમી પાર્ટી વિજેતા બનશેઃ કેજરીવાલ

પંજાબમાં 1 જૂને લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી ભવિષ્યવાણી કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, “પંજાબની 13માંથી 13 સીટો પર આમ આદમી પાર્ટીને જીતાડવાનું જનતાએ પોતાનું મન બનાવી લીધું છે કારણ કે અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં ઘણું કામ કર્યું છે વેપારીઓ સાથે ચર્ચા અરવિંદ […]

PM મોદીની ધ્યાનયાત્રાને લઇને વિપક્ષે ઉઠાવ્યા સવાલ, સુત્રોનું માનીએ તો આ કારણોસર ટકી નહી શકે વિપક્ષની દલીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેના રોજ લોકસભા ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા બાદ કન્યાકુમારીની મુલાકાત લેશે. અહીં તેઓ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા મેમોરિયલ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. વિરોધ પક્ષો આના વિરોધમાં જુદી જુદી દલીલો આપી રહ્યા છે. દરમિયાન સૂત્રોનું કહેવું છે કે ચૂંટણી કાયદા હેઠળ ચૂંટણી દરમિયાન વડાપ્રધાનની ધ્યાનયાત્રા પર કોઈ પ્રતિબંધ લાદી […]

પૂર્ણ બહુમતી તો મળી ગઇ છે, હવે આગળ 400 પારની લડાઇ છેઃ અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાર તબક્કાની ચૂંટણી બાદ લોકસભામાં પૂર્ણ બહુમતી મળી ગઈ છે. “લોકસભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, 380 બેઠકો પર મતદાન થયું છે જેમાંથી ભાજપને 280 બેઠકો મળી ગઈ છે અને હવે આગળ 400 પારની લડાઈ છે. ઉલ્લેખનીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code