1. Home
  2. Tag "clash"

નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, અનેક પોલીસકર્મીઓ થયા ઘાયલ

મુંબઈઃ રાત્રે નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસાનો મામલો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને તોડફોડ કરી હતી. આ સમય દરમિયાન ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયાના પણ અહેવાલ છે. માહિતી અનુસાર, આ હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ નાગપુરમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું. તે દરમિયાન, […]

ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે

ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય સ્પિનરોનું વર્ચસ્વ જોવા મળ્યું. લો સ્કોરિંગ મેચમાં વરુણ ચક્રવર્તીની શાનદાર બોલિંગનાં કારણે ટીમ ઈન્ડિયાએ 44 રનથી જીત મેળવી છે. વરુણ ચક્રવર્તીને તેમનાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યાં. આગામી ચાર માર્ચના રોજ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મુકાબલામાં […]

માન્ચેસ્ટર યુનાઇટેડ ‘એફએ કપ’ના ત્રીજા રાઉન્ડમાં આર્સેનલ સામે ટકરાશે

ત્રીજા રાઉન્ડની મેચો 10-13 જાન્યુઆરીના સપ્તાહના અંતે રમાશે FA એ હજુ સુધી સંપૂર્ણ સમયપત્રકની પુષ્ટિ કરી નથી માન્ચેસ્ટર યુનાઇટેડ ‘એફએ કપ’ના ત્રીજા રાઉન્ડમાં આર્સેનલ સામે ટકરાશે. ત્રીજા રાઉન્ડની મેચો 10-13 જાન્યુઆરીના સપ્તાહના અંતે રમાશે, જેમાં FA એ હજુ સુધી સંપૂર્ણ સમયપત્રકની પુષ્ટિ કરી નથી. આ 17મી વખત હશે જ્યારે 14 વખતની એફએ કપ વિજેતા આર્સેનલ […]

બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે નક્સલી ઠાર મરાયાં

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયો ધાણીફુટ ગોળીબાર નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદની સાથે નક્સલવાદી પ્રવૃતિઓને ડામી દેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભ્યાન હાથ ધર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સવાદીઓ ઠાર મરાયા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસારઉસુર બ્લોકના બાસાગુડા, […]

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને અંતાંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદી ઠાર

સુરક્ષાદળોએ ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી અન્ય આતંકવાદીઓને સામે એજન્સીઓએ શરૂ કર્યું અભિયાન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવે છે. દરમિયાન સોપારમાં પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ […]

પાકિસ્તાનઃ આતંકવાદીઓ સાથેની અથડામણમાં મેજર સહિત 3 જવાનના મોત

લાહોરઃ અશાંત પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાનની સેનાને મોટું નુકસાન થયું છે. આ એન્કાઉન્ટરમાં એક મેજર અને બે જવાનો શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં થયું હતું. ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના રીલિઝના આધારે પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનના સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. બુધવારે આ એન્કાઉન્ટર થયું હતું. રિલીઝમાં […]

જમ્મુ-કાશ્મીરઃ અખનૂરમાં અથડામણમાં સુરક્ષા દળોએ વધુ બે આતંકીઓને ઠાર માર્યાં

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરના એક ગામની નજીકના જંગલ વિસ્તારમાં છુપાયેલા બે આતંકવાદીઓને મંગળવારે સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા, આમ નિયંત્રણ રેખા (એલઓસી) પર 27 કલાક સુધી ચાલેલી અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ત્રણ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિયંત્રણ રેખા (એલઓસી) નજીક સુરક્ષા દળોના કાફલાને લઈ જતા વાહન ઉપર ગોળીબાર કરનારા ત્રણ આતંકવાદીઓને ઝડપી સેવા […]

દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર મરાયાં હતા. બંને આતંકવાદીઓની લાશ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બંને આતંકવાદીઓની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી હતી. મોડી રાતે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણ સવારે પણ ચાલી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કુલગામના […]

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની આર્મી સાથેની અથડામણમાં આઠ આતંકવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં એક કાર્યવાહી દરમિયાન આઠ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જવાનો અને આતંકીઓ વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો. જેમાં આઠ આતંકવાદીઓ માર્યા […]

મધ્યપ્રદેશમાં કુખ્યાત નક્સલવાદી સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઠાર મરાયો

ભોપાલઃ મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને પોલીસ દ્વારા અસમાજીક તત્વો અને દેશ વિરોધીતત્વોની સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મધ્યપ્રદેશના બાલાઘાટમાં સુરક્ષા એજન્સીએ કુખ્યાત નક્સલવાદીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ નક્સલવાદી ઉપર પોલીસ દ્વારા 14 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર એમપીનું બાલાઘાટ દાયકાઓથી નક્સલવાદી સમસ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code