1. Home
  2. Tag "Cleanliness campaign"

ગાંધીનગરમાં ધોળેશ્વર મંદિરના સ્વચ્છતા અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

ગાંધીનગરઃ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે.  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ  આ પવિત્ર ઉત્સવના સંદર્ભમાં તા.14/01/2024થી તા.22/01/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ  માટે સાર્વત્રિક રીતે સફાઈ  અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કરતા ગુજરાતના તમામ નાના-મોટા ધાર્મિક સ્થળોને સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા […]

ગુજરાતમાં તમામ ધાર્મિક સ્થળો પર 14મીથી 22મી જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન યોજાશે

ગાંધીનગરઃ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાશે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.14/01/2024 થી તા.22/01/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે ગુજરાતના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. […]

પોર્ટસ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયને ભંગારના વેચાણથી રૂ. 1.17 કરોડની આવક થઈ

નવી દિલ્હીઃ દેશમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, પોર્ટસ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારપા સ્પેશિયલ મિશન 3.0 હાથ ધરવામાં આવ્યું હતું. મંત્રાલયને ભાંગારનું વેચાણ કરીને લગભગ 1.17 કરોડની આવક થઈ હતી. પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય સ્પેશિયલ ડ્રાઇવ 3.0 ચલાવી રહ્યું છે. આ ઝુંબેશના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાં જાહેર ફરિયાદોનો અસરકારક નિકાલ, સંસદના સભ્યોના સંદર્ભો, […]

સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની પીએમ મોદીની અપીલ લાવી રંગ – 8.75 કરોડ લોકોએ સ્વચ્છતા અભિયાનમાં લીઘો ભાગ

દિલ્હીઃ પીએમ મોદી દ્રારા  ગાંઘી જ્યંતિ નિમ્મિતે લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવવાની અપીલ કરવામાં આવી હતી જો કે આ અપીલથી કરોડો લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીઘો છે કેન્દ્ર દ્રારા હવે સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા લોકોનો આંકડો જારી કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીની અપીલ પર, 8.75 કરોડ લોકોએ 1 ઑક્ટોબરના રોજ દેશભરમાં નવ લાખથી વધુ […]

આજથી દેશભરમાં ત્રીજા સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાનો કરાશે આરંભ

દિલ્હીઃ- દેશભમાં આજથી સ્વચ્છતા અભિયાનનો આરંભ થવા જઈ રહ્યો છે આ ત્રીજા અભિયાનનો પ્રથમ તબક્કો હશે.આ પહેલા 2 સ્વચ્છતા અભિયાન થઈ ચૂક્યા છે માહિતી પ્રમાણે સ્વચ્છતા અભિયાનનો અભિયાનનો પ્રથમ તબક્કો 15 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ તબક્કામાં તમામ મંત્રાલયો અને વિભાગો પેન્ડિંગ કેસો અને સ્વચ્છતા માટેની જગ્યાઓની ઓળખ કરશે. અમે નિકાલ કરવા માટે બિનજરૂરી […]

અમદાવાદમાં સ્વચ્છતા ઝૂંબેશ, AMCએ સાડાત્રણ મહિનામાં 1.57 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના કમિશ્નર સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. શહેરના રોડ-રસ્તાઓ, બગીચાઓ સહિત પબ્લિક પ્લેસને સ્વચ્છ રાખવા માટે અવાર-નવાર અધિકારીઓને સુચના આપતા હોય છે. દરમિયાન છેલ્લા ચાર મહિનાથી શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંભેશ હાથ ધરવામાં આવી છે.  જે અંતર્ગત જાહેર રોડ ઉપર તેમજ  દુકાન કે ફેક્ટરી અથવા તો સોસાયટી ફ્લેટની બહાર ગંદકીના ઢગલા જોવા મળે […]

ગુજરાતની તમામ યુનિ.ના કુલપતિઓને સ્વચ્છતા અભિયાન હાથ ધરવા રાજ્યપાલે કર્યો અનુરોધ

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અને તે સફળ થાય તે માટે નિશ્ચિત કાર્યક્રમ તૈયાર કરવા યુનિવર્સિટીઓના કુલપતિઓને અનુરોધ કર્યો છે. તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને પત્ર પાઠવીને આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, ગુજરાતના તમામ વિશ્વવિદ્યાલયો સાફ-સુથરા, સ્વચ્છ હોવા જોઈએ, અને તો જ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વચ્છ વાતાવરણમાંથી પ્રેરણા લઈને […]

સ્વચ્છતા અભિયાનઃ ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાંથી અત્યાર સુધી 40 ટ્રક ભરીને કચરો-ભંગારનો નિકાલ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં આવ્યો છે. ચાર જેસીબી, ડમ્પર તથા ટેન્કર સાથે 40 જેટલા સફાઈકર્મીઓ સ્વચ્છતા અભિયાનમાં લાગ્યા છે. રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. બન્નેએ સાથે મળીને વિદ્યાપીઠના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code