શ્રેયસ ઐયરને ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણીમાં રમવાની મંજૂરી મળી
નવી દિલ્હી 08 જાન્યુઆરી 2026: ભારતીય ઉપ-કપ્તાન શ્રેયસ ઐય્યર સફળતાપૂર્વક પુનર્વસન પૂર્ણ કર્યા પછી ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે સંપૂર્ણપણે ફિટ છે. વીવીએસ લક્ષ્મણે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને ઇમેઇલ દ્વારા તેમની ફિટનેસ વિશે માહિતી આપી હતી. ઐયરને હવે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાંથી રજા આપવામાં આવી છે અને તે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચથી પ્લેઇંગ ઇલેવનનો ભાગ […]


