1. Home
  2. Tag "climate change"

ક્લાઈમેટ ચેન્જથી બંધારણમાં મળેલો સમાનતાનો અધિકાર અસરગ્રસ્ત થઈ રહ્યો છે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પોતાની મહત્વની ટીપ્પણીમાં કહ્યું છે કે જળવાયુ પરિવર્તન બંધારણમાં મળેલા સમાનતાના અધિકારને અસરગ્રસ્ત કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તેની સાથે જ રાજસ્થાન અને ગુજરાતમાં મળનારી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ અને અક્ષય ઊર્જા મમાળખા સંદર્ભે એક સમિતિની રચનાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલ, 2021માં પોતાના એક આદેશનો પણ ઉલ્લેખ […]

બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા રવિપાકમાં નુકસાનીની ભીતિ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાંયુ વાતાવરણને લીધે રવિપાકમાં નુકસાનીની ભીતિ ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠામાં જીરૂ, એરંડા. રાયડો, અને બટાકા સહિતનો પાક તૈયાર છે, હવે જો માવઠું થાય તો ખેડુતોને મોટું નુકશાન થઈ શકે છે. હાલ વાદળછાયા વાતાવરણને લીધે ખેડુતો ચિંતિત બન્યા છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણની સાથે ભેજનું […]

ક્લાઈમેટ ચેન્જના કારણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ગંભીર જોખમ, UN રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ કરતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ દાવો કર્યો છે કે તેની સૌથી મોટી અસર વિશ્વભરની ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. દુબઈમાં ક્લાઈમેટ ચેન્જ પરની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP 28)ના સંમેલન પહેલા યુએન એજન્સીઓ દ્વારા જાહેર કોલ ફોર એક્શનમાં કહ્યું છે કે, સગર્ભા સ્ત્રીઓ, શિશુઓ અને બાળકો પર […]

UNFCCC:આબોહવા પરિવર્તન માટે યુએઈ અને ભારતે પ્રતિબદ્ધતા દર્શાવી

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પાયાના સિદ્ધાંતોનો તેમજ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ધ ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) અને પેરિસ કરાર હેઠળની જવાબદારીઓનો આદર કરીને વૈશ્વિક સામૂહિક પગલાં દ્વારા આબોહવા પરિવર્તન સંબંધિત વૈશ્વિક પડકારને પહોંચી વળવાની તાકીદની જરૂરિયાતને સ્વીકારી છે. બંને નેતાઓએ […]

વડોદરા : યુથ 20 કોન્ફરન્સમાં ક્લાઈમેટ ચેન્જ પર વિવિધ દેશના પ્રતિનિધિઓએ કર્યું મંથન

અમદાવાદઃ યુથ 20 કોન્ફરન્સમાં આજે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જળવાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરવા વિવિધ રીતોની વિચારણા કરવામાં આવી છે. યુવા બાબતોના મંત્રાલય, ભારત સરકાર દ્વારા, જી 20 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સહિત 62 દેશોના 600થી વધુ પ્રતિનિધિઓએ તેમના અનુભવો અને પરામર્શ મીટમાં હવામાન પરિવર્તન અને આપત્તિ-જોખમ ઘટાડાને લગતી શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરી. દિવસભરની આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન […]

વિદેશ મંત્રી એસ જયશંકરે ખાદ્ય સુરક્ષા અંગે કહ્યું કે, એક વિશ્વસનીય અને ટકાઉ સપ્લાય ચેઈન બનાવવાની જરૂર છે.

નવી દિલ્હી: ‘ખાદ્ય સુરક્ષા’ને આંતરરાષ્ટ્રીય સંબંધો અને મુત્સદ્દીગીરીના પ્રારંભિક બિંદુ તરીકે વર્ણવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે ટકાઉ સપ્લાય ચેઈન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા  માટે દેશોએ ખોરાકના વધુ વૈવિધ્યસભર સ્ત્રોતો શોધવાની, વધુ ઉત્પાદન કરવાની અને વિશ્વસનીય અને ભરોસાપાત્ર ખોરાક આપવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 દરમિયાન ભારતમાં આખું વર્ષ ચાલનારા […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે

નવી દિલ્હીઃ 1850થી 1900 દરમિયાન જે તાપમાન હતું તે હવે 1.15 ડિગ્રી સેલ્સિયસ બધી ગયું છે. એટલે કે ગ્લોબલ મીની ટેમ ટેમ્પરેચરમાં વધારો થયો છે. જેના પરિણઆમે વર્ષ 2015થી 2022ના સમયગાળામાં સૌથી વધારે ગરમી પડી હતી. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તન અને […]

ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો: ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ આબોહવામાં પરિવર્તન અંગેની રાષ્ટ્રસંઘની સંધિમાં સામેલ થયેલા દેશોના કોપ-27 સંમેલનનો ઇજીપ્તમાં આરંભ થયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ભારતે જળવાયુ પરિવર્તન સમસ્યાનો ઉકેલ આપ્યો છે. કોપ-27 સંમેલનમાં આબોહવામાં પરિવર્તનના લીધે થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા એક ભંડોળ રચવા બાબતે સંમતિ સધાઈ છે. સંમેલનના અધ્યક્ષ અને ઈજીપ્તના વિદેશમંત્રી સામે શૌકરીએ […]

જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બનેઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડીયાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વાતાવરણના ફેરફાર-જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બને તે સમયની માંગ છે.  આ સંદભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા વિઝનરી નેતા છે કે તેમને તકલીફોનો અણસાર આવી જાય છે અને સમાજમાં આવી તકલીફો-સમસ્યાઓ આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code