ગુજરાતમાં કલાયમેટ ચેન્જ અંગે ‘પંચામૃત’ યુવા જાગૃતિ પખવાડિયું તા. 17મીથી ઊજવાશે
ગાંધીનગરઃ રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી તા. 17 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદઘાટન સમારોહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખ્ય અતિથિપદે પીડીઇયુ ગાંધીનગર ખાતેથી તા. 17મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. આ સમારોહમાં ક્લાઈમેટ ચેન્જ, પર્યાવરણ અને વન મંત્રી કિરીટસિંહ રાણા તથા […]