1. Home
  2. Tag "closed for darshan"

યાત્રાધામ અંબાજીનું મંદિર 25મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાને કારણે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુઓ આવી રહ્યા છે. જેમાં વેકેશન અને દિવાળીના તહેવારોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળતા હોય છે. દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દિવાળીના પર્વ બાદ પ્રથમ દિવસે અમાસ છે. એટલે કે પડતર દિવસ છે. અને ત્યારબાદ બીજા દિવસે નવા વર્ષનો પ્રારંભ થશે. આ […]

સુપ્રસિદ્ધ બગદાણાધામ, મોગલધામ. તુળજા ભવાની અને સાળંગપુર સહિતના મંદિરો બંધ રહેશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. સરકારે જાહેર મેળાવડાઓ,સમારંભો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ભીડભાડવાળા સ્થળોએ ન જવા અપિલ પણ કરવામાં આવી છે ત્યારે સુપ્રસિદ્ધ બગદાણા ધામ મંદિર, ભગુડાનું મોગલધામ મંદિર, સાળંગપુરમાં અક્ષરધામ મંદિર તેમજ પાદરા પાસે આવેલુ સુપ્રસિદ્ધ તુળજા ભવાની મંદિર ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવાનો ટ્રસ્ટી મંડળે નિર્ણય લીધો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code