1. Home
  2. Tag "closed for tourists from 16th June"

વનરાજો હવે ચાર મહિનાનું વેકેશન ભોગવશે, ગીર અભ્યારણ્ય 16મી જુનથી પ્રવાસીઓ માટે બંધ

જૂનાગઢ : જંગલના રાજા ગણાતા સિંહનો ચોમાસા દરમિયાન સંવનન કાળ ગણવામાં આવે છે. અને સિંહ સવનન કાળ દરમિયાન કોઈ ખલેલ સહન કરતા નથી. જંગલનું આ પ્રાણી એવું છે. કે, ચોમાસા દરમિયાન વધુ મિજાજમાં જોવા મળતું હોય છે. તેના લીધે ચોમાસા દરમિયાન ગીર અભ્યારણ્ય યાને સાંસણગીર પ્રવાસીઓ માટે ચાર મહિના બંધ રાખવામાં આવે છે. એટલે તા.16મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code