1. Home
  2. Tag "CM Kejriwal"

દિલ્હીના માર્ગો ઉપર મોટી સંખ્યામાં જોવા મળશે ઈ-ઓટો રિક્ષા, 20 હજારથી વધારે વ્યક્તિઓએ માગી મંજૂરી

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. પ્રદુષણને ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર પણ ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાની દિશામાં સતત આગળ વધી રહી છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં મોટી સંખ્યામાં ઈ-બસો દોડી રહી છે. દરમિયાન દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે વધુ એક […]

દિલ્હીઃ સરકારી સ્કૂલોમાં 12 હજારથી વધારે સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈને આજે મહત્વનો દિવસ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીની સરકારી સ્કૂલોમાં 12000થી વધારે નવા સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. દિલ્હીમાં 240 સરકારી સ્કૂલમાં 12430 નવા સ્માર્ટ ક્લાસરૂમ જોડાયાં છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની સાથે નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયા ઉપસ્થિત રહ્યાં હતા. દિલ્હી સરકારના […]

દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા વિકએન્ડ કરફ્યુ હટાવાયો

અન્ય નિયંત્રણો પણ હળવા કરવાનો નિર્ણય સિનેમા ગૃહ 50 ટકાથી ક્ષમતા સાથે ખોલાશે શૈક્ષણિક સંસ્થાઓ હજુ ચાલી કરવામાં નથી આવી દિલ્હીઃ કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે દિલ્હી સરકારે કેટલાક પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. રાજધાનીમાં વિકએન્ડ કરફ્યુ હટાવવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે 50 ટકા ક્ષમતા સાથે સિનેમા ગૃહ ખોલી શકાશે. જો […]

કોરોના વચ્ચે દિલ્હીવાસીઓને રાહતઃ કોરોના ટેસ્ટીંગના ભાવમાં કરાયો ઘટાડો

દિલ્હીઃ કોરોના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે દિલ્હી સરકારે કોરોના ટેસ્ટનો ખર્ચ ઘટાડવાની જાહેરાત કરી છે. જેના કારણે દિલ્હીવાસીઓને રાહત મળશે. કેજરિવાલ સરકારે RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટના દર ઘટાડવાનો આદેશ આપ્યો છે. ખાનગી લેબ અથવા હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટનો દર રૂ. 300 નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે અગાઉ તેની કિંમત રૂ. 500 હતી. ખાનગી લેબ […]

દિલ્હીમાં કોરોનાને પગલે પ્રતિબંધ વધારાયાં, ખાનગી કંપનીઓની ઓફિસો બંધ રહેશે

ડીડીએમએની બેઠક યોજાઈ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને લઈને કરાઈ ચર્ચા દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોવિડ-19ની લહેરને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(ડીડીએમએ) નવી ગાઈડલાઈન જાહેર કરી છે. દિલ્હીમાં કોવિડ ઉપર કાબુ મેળવવા માટે અન્ય વધારે પગલાની જરૂર છે કે તે અંગે ડીડીએમએની બેઠક મળી હતી. આ સાથે જ દિલ્હીમાં નવા પ્રતિબંધ લાદવામાં […]

દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થતા ડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો અમલ કરાશે

દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના વધતા ખતરાને જોતા કહ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ માસ્ક પહેરવાનું રાખજો. આ સમયે બજારોમાં ભારે ભીડ છે પરંતુ લોકોએ માસ્ક પહેર્યા નથી. સીએમ કેજરીવાલે કહ્યું કે આ વખતે અમે કોરોના સામે લડવા માટે 10 ગણા તૈયાર છીએ અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન દિલ્હીમાં લાગુ કરવામાં આવશે. ઓમિક્રોનને લઈને ચિંતા […]

દિલ્હીમાં પ્રદુષણનું સ્તર વધ્યું : સંપૂર્ણ લોકડાઉનની કેજરિવાલ સરકારની તૈયારીઓ

દિલ્હીઃ દેશની રાજદાની દિલ્હીમાં પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં દિલ્હી સરકારે કહ્યું હતું કે, દિલ્હીમાં પ્રદુષણ ઓછુ કરવા માટે સંપૂર્ણ કરી લોકડાઉન લગાવવા તૈયાર છીએ. દિલ્હી સરકારે 26 પાનાનું એફિડેવીટ પ્રદુષણ ઓછુ કરવા અને પર્યાવરણના રક્ષણ માટે કરાયેલા પ્રયાસોની જાણકારી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સફાળી જાગેલી દિલ્હી સરકારે તમામ […]

અયોધ્યા જેવા જ રામ મંદિરનું દિલ્હીમાં નિર્માણ કરાવી રહ્યાં છે, કેજરિવાલ કરશે દિવાળીએ પૂજા

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં પોતાની પકડ મજબુત કર્યાં બાદ હવે આમ આદમી પાર્ટી ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ પાર્ટીનો વિસ્તાર વધારી રહી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ આપ દ્વારા પોતાના ઉમેદવારોને મદાનમાં ઉતારવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ આપ દ્વારા ઉત્તરપ્રદેશની યોગી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ સરકાર રામ મંદિરના નિર્માણ મુદ્દે પોતાની […]

ટોક્યો ઓલિમ્પિકઃ ગોલ્ડ મેડલ જીતનારા દિલ્હીના ખેલાડીઓને રૂ. 3 કરોડ આપીને કરાશે સન્માન

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકને લઈને ભારતીય ખેલાડીઓ હાલ પ્રેકટીસ કરી રહ્યાં છે. દરમિયાન ઓલિમ્પિકમાં દિલ્હીના ચાર ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. દરમિયાન દિલ્હી સરકારે દિલ્હીના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં ઉત્સાહનો સંચાર કરવા માટે મેડલ જીતવા ઉપર સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા દિલ્હીના ખેલાડીઓ ગોલ્ડ મેડલ લઈને […]

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદ આવશેઃ અનેક કાર્યકર્તા આપમાં જોડાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાં પ્રદેશનું નેતૃત્વ બદલાય ત્યારબાદ જ ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે 14મી તારીખે અમદાવાદની મુલાકાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code