1. Home
  2. Tag "CM Mamata Banerjee"

વિરોધ કરી રહેલા તબીબોને મળવા મમતા બેનર્જી પહોંચ્યા, રાજીનામું આપવાની તૈયારી દર્શાવી

કોલકાતામાં તબીબો સરકાર સામે કરી રહ્યાં છે વિરોધ પ્રદર્શન જવાબદારો સામે કાર્યવાહીની દીદીએ તબીબોને આપી ખાતરી કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાને લઈને વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટરો અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ ચાલુ છે. દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરોધ કરી રહેલા ડોક્ટરોને મળવા માટે સ્વાસ્થ્ય […]

મમતા બેનર્જીએ બળાત્કાર વિરોધી કાયદો લાવવા નરેન્દ્ર મોદીને આપી ચેલેન્જ

દીદીએ વડાપ્રધાન અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર પશ્ચિમ બંગાળને સળગાવવાનો પ્રયાસ કરાતો હોવાનો કર્યો આક્ષેપ કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યાની ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ ન્યાયની માંગણી સાથે લોકો દેખાવો કરી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપાએ બંધનું એલાન આપ્યું છે. એટલું જ નહીં બંધના એલાન દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં […]

પશ્ચિમ બંગાળમાં બંધના પગલે જનજીવન ખોરવાયું, અનેક સ્થળે ઘર્ષણ

ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ પોલીસે અનેક દેખાવકારોની અટકાયત કરી કોલકાતા:  ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાજ્ય સચિવાલય તરફ કૂચ દરમિયાન દેખાવકારો સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં 12 કલાકના બંધના એલાનની જાહેરાત કરી હતી. બંધ દરમિયાન આજે પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. સવારથી રાજ્યમાં અનેક સ્થળોએ રેલ અને માર્ગ અવરોધને કારણે જાહેર […]

મહિલા તબીબની હત્યા કેસમાં ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરાયો હતોઃ સીબીઆઈ

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો રિપોર્ટ ક્રાઈમ સીન સાથે છેડછાડનો સીબીઆઈનો આક્ષેપ મહિલા તબીબ હત્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે,કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં ક્રાઈમ સીન […]

પશ્ચિમ બંગાળમાં વર્ષ 2011થી જાહેર કરાયેલા 5 લાખ જેટલા OBC પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ કોલકત્તા હાઈકોર્ટે આજે પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે 2011થી જાહેર કરાયેલા લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રો રદ કરવાનો નિર્દેશ કર્યો છે. હવે નોકરીની અરજીઓમાં પણ OBC પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં. કેસની હકીકત અનુસાર, કોલકાતા હાઈકોર્ટમાં જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે બુધવારે એક PILની સુનાવણી દરમિયાન આ […]

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પડી જતા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચ્યા હતા.  જ્યાં હેલિકોપ્ટરમાં સવાર થઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના બની હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા લપસીને હેલિકોપ્ટરની અંદર પડી ગયા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે […]

લોકસભા ચૂંટણી પૂર્વે ટીએમસીને ફટકો, સાંસદ મિમી ચક્રવર્તીએ આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના મતદાન વિસ્તારમાં સ્થાનિક પાર્ટીના નેતૃત્વ પર નારાજગી વ્યક્ત કરીને સાંસદના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે પોતાનું રાજીનામું ટીએમસીના ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોંપ્યું છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં મિમી ચક્રવર્તીએ જાદવપુર બેઠક ઉપરથી જીત મેળવી હતી. સાંસદ મિમી ચ્કરવર્તીએ જણાવ્યું […]

પશ્ચિમ બંગાળઃ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની રેલી પૂર્વે બ્લાસ્ટ, બેના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં કેટલાક લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ટીએમસીના એક નેતાના ઘરે થયો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભૂપતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના […]

મને ખબર હોત કે રાજકારણ આટલું ગંદું થઈ જશેઃ સીએમ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે. દરમિયાન અભિષેક બેનર્જીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને કોલસા કૌભાંડ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. સીએમ બેનર્જીએ એજન્સીઓના સમન્સને ‘ખુલ્લી હિંસા’ ગણાવી છે. તાજેતરમાં, તેમણે 2024ની ચૂંટણીને તેમની ‘છેલ્લી લડાઈ’ ગણાવી હતી. તેમજ કહ્યું કે, […]

પશ્ચિમ બંગાળમાં અંધાધૂંધ ગોળીબારઃ ટીએમસીના નેતા સહિત 3ના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં અજાણ્યા શખ્સોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસને ઘટના સ્થળેથી કેટલાક મહત્વના પુરાવા મળી આવ્યાં છે એટલું જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code