1. Home
  2. Tag "CM Mamata Banerjee"

લોકસભા ચૂંટણી પૂર્વે ટીએમસીને ફટકો, સાંસદ મિમી ચક્રવર્તીએ આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના મતદાન વિસ્તારમાં સ્થાનિક પાર્ટીના નેતૃત્વ પર નારાજગી વ્યક્ત કરીને સાંસદના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે પોતાનું રાજીનામું ટીએમસીના ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોંપ્યું છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં મિમી ચક્રવર્તીએ જાદવપુર બેઠક ઉપરથી જીત મેળવી હતી. સાંસદ મિમી ચ્કરવર્તીએ જણાવ્યું […]

પશ્ચિમ બંગાળઃ સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની રેલી પૂર્વે બ્લાસ્ટ, બેના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં કેટલાક લોકો ઘાયલ થયાનું જાણવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ ટીએમસીના એક નેતાના ઘરે થયો હતો. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભૂપતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના […]

મને ખબર હોત કે રાજકારણ આટલું ગંદું થઈ જશેઃ સીએમ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે. દરમિયાન અભિષેક બેનર્જીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને કોલસા કૌભાંડ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. સીએમ બેનર્જીએ એજન્સીઓના સમન્સને ‘ખુલ્લી હિંસા’ ગણાવી છે. તાજેતરમાં, તેમણે 2024ની ચૂંટણીને તેમની ‘છેલ્લી લડાઈ’ ગણાવી હતી. તેમજ કહ્યું કે, […]

પશ્ચિમ બંગાળમાં અંધાધૂંધ ગોળીબારઃ ટીએમસીના નેતા સહિત 3ના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં અજાણ્યા શખ્સોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસને ઘટના સ્થળેથી કેટલાક મહત્વના પુરાવા મળી આવ્યાં છે એટલું જ […]

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરીઓ ભેટમાં મોકલી

પીએમ સહિત 18 મહાનુભાવોને કેરીઓ મોકલાવી મમતા બેનર્જી 11 વર્ષથી પીએમને કેરી મોકલે છે બંગાળની ચાર પ્રકારની કેરીઓ મોકલવામાં આવી નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પરંપરા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંગાળની પ્રખ્યાત કેરી મોકલી હતી. મમતા બેનર્જીએ વર્ષ 2011માં આ પરંપરા શરૂ કરી હતી અને સતત 11 વર્ષથી દેના વડાપ્રધાનને કેરી મોકલે છે. […]

બીરભૂમિ હિંસા બાદ પોલીસ તંત્ર સફાળુ જાગ્યુઃ વિવિધ સ્થળો ઉપર દરોડા પાડી મોટી માત્રામાં મોતનો સામાન જપ્ત કર્યો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસાના પગલે પોલીસ તંત્ર સફાળુ જાગ્યું છે. દરમિયાન વિવિધ જિલ્લા અને ગામોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકના સમયગાળામાં અલગ-અલગ સ્થળ પરથી 350થી વધારે ક્રુડ બોમ્બ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બીરભૂમિના મારગ્રામ વિસ્તારમાંથી લગભગ 200 બોમ્બ મળ્યાં […]

પશ્ચિમબંગાળ હિંસાઃ પીડિતોને પહેલા માર માર્યા બાદ રૂમમાં બંધક બનાવી સળગાવ્યાનો આક્ષેપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત હિંસાના મુદ્દા પર રાજ્યસભામાં હોબાળો થયો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી 16 મિનિટ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રૂપા ગાંગુલીએ શૂન્ય કલાક હેઠળ મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા હતા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી હતી. બંગાળ હિંસાનો મુદ્દો ઉઠાવતા ગાંગુલીએ […]

પશ્ચિમ બંગાળઃ હિંસાગ્રસ્ત વિસ્તારની સીએમ મમતા બેનર્જીએ લીધી મુલાકાત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ટીએમસીના નેતાની હત્યા બાદ હિંસા ભડકી હતી. તોફાનીઓએ કેટલાક ઘરને આગચાંપી હતી. જેમાં લગભગ 10 જેટલી વ્યક્તિઓના મોત થયાં હતા. જેના પરિણામે ખળભળાટ મચી ગયો છે. દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ પીડિત પરિવારને મળીને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ […]

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીના સુરક્ષા કર્મચારીની બે રિવોલ્વરની ચોરી

પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી બેગમાં બે રિવોલ્વર અને રોકડ રમકની પણ હતી આસામથી ટ્રેનમાં પશ્ચિમ બંગાળ જતા હતા સુરક્ષા કર્મચારીઓ દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સુરક્ષા જવાનની બે રિવોલ્વર સાથેની બેગની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે. સમગ્ર પ્રકરણને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ વિવિધ રેલવે સ્ટેશનો […]

દિલ્હીઃ મમતા બેનર્જી અને સુબ્રમણ્યમ સ્વામી વચ્ચે બેઠક યોજાઈ

દિલ્હીઃ વિવિધ મુદ્દા ઉપર કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરનારા ભાજપના જ સિનિયર નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગ બાદ વિવિદ રાજકીય અટકળો વહેતી થઈ હતી.પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી બે દિવસની દિલ્હીની મુલાકાતે છે. આ દરમિયાન બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code