1. Home
  2. Tag "CM Mamta Banarjee"

કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણીમાં 100નો આંકડો પાર કરવો ખૂબ જ મુશ્કેલ, રાજકીય નિષ્ણાંતનો દાવો

નવી દિલ્હીઃ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે 100 સીટોનો આંકડો પાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) આ ચૂંટણીમાં 370 સીટો સુધી પહોંચે તેવી શક્યતા નથી, જોકે તે આ વખતે પણ પશ્ચિમ બંગાળમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. જ્યારે […]

પ.બંગાળના મુસ્લિમો મમતા બેનર્જી સાથે, BJP દીદીને હરાવવામાં અસમર્થઃ સાંસદ શફીરક રહેમાન

નવી દિલ્હીઃ સીએએના મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ ડો. શફીરક રહેમાન વર્કેએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરીને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો મમતા બેનર્જી સાથે હોવાનો દાવો કરીને મમતાને હરાવવાની ક્ષમતા ભાજપા પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, દેશમાં સીએએનો કાયદો લાગુ કરવુ ભાજપા માટે સરળ કામ નથી. તમામ વિપક્ષી પાર્ટીઓ સીએએનો વિરોધ કરી રહી […]

મમતા બેનર્જીએ ચંદ્રયાન 3 ની સફળતાના બોલ બગાડ્યા, ‘રાકેશ શર્મા’ને બદલે બોલાઈ ગયું ‘રાકેશ રોશન’નું નામ, સોશિયલ મીડિયામાં વાયરલ

કોલકાતાઃ- ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગને લઈને દેશભરના નેતાઓ મંત્રીએ શુભેચ્છા પાઠવી રહ્યા છે જો કે આ શ્રેણીમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ કંઈક વઘારે પડતું છવાયેલું જોવા મળ્યું છે અને તેનું કારણ એ છે કે મમતા બેનર્જીએ આ સફળતાના નિવેદનમાં પોતાના બોલ બગાડ્યા છે. વાત જાણે એમ છે કે  વિતેલા દિવસને બુધવારે એક […]

મિઝોરમ બ્રિજ અકસ્માત: પશ્ચિમ બંગાળના 23 મજૂરોના મોતની આશંકા

આઈઝોલઃ મિઝોરમના આઈઝોલ જિલ્લામાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતાં ત્યાં હાજર 26માંથી 23 મજૂરોના મોતની આશંકા છે. જો કે પોલીસે અત્યાર સુધીમાં 18 મૃતદેહો બહાર કાઢ્યા છે. અધિકારીઓએ કહ્યું કે ત્યાં કામ કરતા ત્રણ લોકો હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે, જ્યારે પાંચ લોકો ગુમ છે. તમામ 26 મજૂરો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના […]

પં.બંગાળના CM મમતાના સુરક્ષા સલાહકાર તરીકે સીબીઆઈના પૂર્વ વિશેષ નિર્દેશક રૂપક દત્તા નિયૂક્ત – રાજ્યપાલે આપી મંજૂરી

 CM મમતાના સુરક્ષા સલાહકાર રૂપક દત્તા નિયૂક્ત આ મામલે રાજ્યપાલે આપી મંજૂરી રુપક દત્તા સીબીઆઈના પૂર્વ વિશેષ નિર્દેશક  રહી ચૂક્યા છે કોલકાતાઃ-  પશ્વિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સલાહકાર નિયૂક્ત કરવામાં આવી ચૂક્યા છે આ મામલે રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે જાણકારી અનુસાર કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક અને સીબીઆઈના ભૂતપૂર્વ વિશેષ નિયામક એવા રૂપક કુમાર દત્તાને સુરક્ષા-કાયદો […]

પ.બંગાળના સીએમ મમતા બેનર્જી 27 મે એ યોજાનારી નિતી આયોગની બેઠકમાં હાજરી આપશે, અનેક સમસ્યાઓના મુદ્દા પર કરશે ચર્ચા

નિતી આયોગની બેઠકમાં મમતા બેનર્જી હાજર રહેશે રાજ્યને લગતી ,મસ્યાના મુદ્દા પર કરશે ચર્ચાઓ દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં 27 મે ના રોજ નિતી આયોગની બેઠક યોજાવાની છે ત્યારે પશ્વિમ બંગાળની સીએમ મમતા બેનર્જી પણ રાજ્યની સમસ્યાઓના મુદ્દાઓને લઈને આ બેઠકમાં હાજરી આપતા જોવા મળશે.જાણકારી અનુસાર વિતેલા દિવસને સોમવારે આ બબાતે  નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા […]

રાષ્ટ્રગીતના અપમાન મામલે પશ્વિમબંગાળના સીએમ મમતા બેનર્જીને ન મળી રહાત,.બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

રાષ્ટ્રગીતના અપમાનનો મામલો મુંબઈ હાઈકોર્ટે મમતા બેનર્જીની અરજી ફવાગી મમતા બેનર્જીને ન મળી રહાત મુંબઈઃ- પશ્વિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોઈને કોઈ વાતને લઈને સમાચારોની હેડલાઈનમાં છવાયેલા રહે છે ત્યારે અગાઉ તેઓ રાષ્ટ્રગીતના અપમાનના મામલે ચર્ચામાં આવ્યા હતા તેમની ઘણી નિંદા આ બબાતે કરવામાં આવી હતી.આ ઘટના વર્ષ 2022ની છે. વિતેલા વર્ષ દરમિયાન એક કાર્યક્રમમાં કથિત […]

કેન્દ્રીય એજન્સીઓના કથિત અતિરેક પાછળ પીએમ મોદીનો હાથ ના હોઈ શકેઃ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમને નથી લાગતું કે રાજ્યમાં કેન્દ્રીય એજન્સીઓના કથિત અતિરેક પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે. મોદી સરકારના ઉગ્ર ટીકાકાર બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતાઓનો એક વર્ગ પોતાના હિત માટે એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યો છે. મમતા બેનર્જીના આ નિવેદનના પગલે રાજકીય આલમમાં વિવિધ પ્રકારની […]

તૃણમૂલ કોંગ્રેસના ગઢ  નંદીગ્રામથી મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ફટકો- 12 માથી ભાજપના ખાતામાં 11 સીટ

મમતા બેનર્જીને પડ્યો મોટો ફટકો નંદિગ્રામમાં મમતાના ભાગે એક જ સીટ  બીજેપીએ 12માંથઈ 11 પર જીત હાંસલ કરી દિલ્હીઃ- પશ્વિમબંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસના ગઢ ગણાતા નંદીગ્રામમાં સહકારી નાગરિક સંસ્થાની ચૂંટણી જીતી હતી. આ પહેલા વર્ષ  2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને નંદીગ્રામથી હારનો સામનો કરવો […]

પશ્ચિમ બંગાળઃ તૃણમૂલ કોંગ્રેસના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો મિથુન ચક્રવર્તીનો દાવો

નવી દિલ્હીઃ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બંગાળની રાજનીતિમાં પ્રવેશેલા મિથુન ચક્રવર્તીએ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ટીએમસીના 38 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, 21 ધારાસભ્યો મારા સીધા સંપર્કમાં છે. ભાજપના નેતા મિથુન ચક્રવતીએ ટીએમસી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. મિથુન ચક્રવર્તીએ કહ્યું, તૃણમૂલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code