અરવિંદ કેજરિવાલ સીએમ કાર્યાલયમાં જઈ શકશે નહીં, સુપ્રીમ કોર્ટની શરત
                    લીકર પોલીસી કેસમાં કેજરિવાલનો જામીન ઉપર છુટકારો સુપ્રીમ કોર્ટે શરતોના આધારે મંજુર રાખ્યા જામીન કેજરિવાલ સરકારી ફાઈલ ઉપર સહી કરી શકશે નહીં નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરિવાલને જામીન આપ્યા છે. ED કેસમાં તેમને પહેલા જ જામીન મળી ગયા હતા, હવે […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

