1. Home
  2. Tag "CM PATE"

મોરબી પુલ દુર્ઘટનાઃ પોલીસે આઠ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ આરંભી

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100 વ્યક્તિઓના મોતની આશંકા સેવાઈ રહી છે તેમજ હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ પુલના કોન્ટ્રાક્ટર, મેનેજર, સિક્યુરિટી તથા પ્રવાસીઓને ટિકીટ આપનાર કર્મચારી સહિત આઠ વ્યક્તિઓની અટકાયત કરીને પોલીસે પુછપરછ શરૂ કરી હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code