ગુજરાતઃ ત્રણ વર્ષમાં આશરે 9 લાખથી વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના ત્રીજા દિવસે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના અંદાજપત્રમાં વિકાસની સાથે સમાજના દરેક વર્ગને ન્યાય આપીને સામાજિક ઉન્નતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ‘ન્યુનત્તમ સરકાર અને મહત્તમ સુશાસન’ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે ગુજરાત […]