1. Home
  2. Tag "cm yogi"

ભારતઃ સરકારી સ્કૂલોમાં ચિંતાજનક રીતે ઘટાડો, 51 હજાર જેટલી સ્કૂલોને તાળા લાગ્યાં

નવી દિલ્હીઃ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા શિક્ષણના સ્તરમાં વધારો કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન બીજી તરફ સમગ્ર દેશમાં સરકારી શાળાઓની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો થઈ રહ્યો હોવાનો અને ખાનગી સ્કૂલની સંખ્યામાં વધારો થયાનું સામે આવ્યું છે. ખાનગી સ્કૂલોની સંખ્યામાં 3.6 ટકાનો વધારો થયો છે. શિક્ષણ વિભાગના એક એકમ UDISE ના […]

યુપીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા,સીએમ યોગીના કડક આદેશ – ફરીવાર લાગશે તો પગલાં લેવાશે  

યુપીમાં લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારાયા સીએમ યોગીના કડક આદેશ ફરીવાર લાગશે તો પગલાં લેવાશે લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દાવો કર્યો હતો કે,રાજ્યમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે અને અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપી છે કે જે લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા તેનો ફરીથી […]

UPમાં લાઉડસ્પીકર વિવાદના પડઘા પડ્યાઃ 125 ધાર્મિક સ્થળ ઉપર હટાવાયાં અને 17000 સ્થળ પર અવાજ ઓછો કરાયો

લખનૌઃ મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ઉપર જોર વાગતા લાઉડસ્પીકર મામલે વિવાદ ઉભો થયો હતો અને ધીમે ધીમે તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં સીએમ સરકારે લાઉડસ્પીકરને લઈને મહત્વના કેટલાક આદેશ કર્યાં છે અને ધાર્મિક પરિસરની બહાર લાઉડસ્પીકરનો અવાજ ના જાય તેની તકેદારી રાખવા ધાર્મિક આગેવાનો અને વહીવટી તંત્રને આદેશ કર્યાં છે. બીજી તરફ પોલીસ […]

ગુનેગારો સામે યોગી સરકારેનો એક્શન પ્લાનઃ 2 વર્ષમાં 50 આરોપીની રૂ. 1200 કરોડની સંપતિ જપ્ત કરાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારે ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે. બીજી વખત યોગી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે તેમજ સરકારની કામગીરીથી ડરીથી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે યોગી સરકાર વધુ આક્રમક બની છે. આગામી બે વર્ષ 50 મોટા ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો નિર્ધાર કરીને યાદી પણ તૈયાર […]

ઉત્તરપ્રદેશઃ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની યોગી સરકારની તૈયારીઓ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યોગી સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે વિચારણા શરૂ કરવામાં આવી છે. હકીકતમાં, પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ખૂબ જ ગરમ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દો […]

યોગી સરકારનો મોટો નિર્ણય,પરવાનગી વગર ધાર્મિક શોભાયાત્રા નહીં નીકળી શકે

યોગી સરકારનો મોટો નિર્ણય પરવાનગી વગર ધાર્મિક શોભાયાત્રા નહીં નીકળી શકે લખનઉ:યુપીની યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.હવે તમે રાજ્યમાં ક્યાંય પણ પરવાનગી વિના કોઈપણ ધાર્મિક શોભાયાત્રા કે સરઘસ કાઢી શકશો નહીં. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, રાજ્યમાં પરવાનગી વિના કોઈ પણ સરઘસ કે ધાર્મિક સરઘસ કાઢવામાં આવશે નહીં.આ અંગે ઉત્તર પ્રદેશના સીએમ […]

કોવિડના વધતા કેસોને કારણે સરકાર કડક,યુપી સહીત આ 7 શહેરોમાં માસ્ક ફરજિયાત

કોવિડના વધતા કેસોને કારણે સરકાર કડક ઉત્તર પ્રદેશ સરકારે લીધો મહત્વનો નિર્ણય યુપી સહીત 7 શહેરોમાં માસ્ક ફરજિયાત લખનઉ:દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.દિલ્હી-એનસીઆર સાથે જોડાયેલા યુપીના તમામ જિલ્લાઓ અને લખનઉમાં સરકારે માસ્ક ફરજિયાત બનાવ્યું છે.દેશમાં છેલ્લા 24 […]

ઉત્તરપ્રદેશમાં CM યોગીએ વહીવટી તંત્રમાં કર્યા મોટા ફેરફાર, 14 સનદી અધિકારીઓની બદલી

લખનૌઃ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બીજી ઇનિંગ માટે સત્તા સંભાળ્યા પછી પ્રથમ મોટો વહીવટી ફેરબદલ કર્યો છે. મેરઠ, સંભલ, સિદ્ધાર્થનગર, કાનપુર દેહાત, દેવરિયા અને રાયબરેલીના જિલ્લા મેજિસ્ટ્રેટને બદલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા 14 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સૂત્રોએ જણાવ્યું કે, સિદ્ધાર્થ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીણાને […]

ગરીબોની ઝુંપડી-દુકાનો ઉપર બુલડોઝર નહીં ચલાવવા CM યોગીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગુંડાઓ, માફિયાઓ અને ભૂમાફિયાઓ સામે કાર્યવાહીની આડમાં ગરીબોના ઘરો અને ઝૂંપડાઓને તોડી પાડવાનો મામલો સામે આવતાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે કોઈપણ ગરીબની હેરાનગતિ સહન કરવામાં આવશે નહીં. ઉત્તર પ્રદેશમાં બીજી વખત સત્તા સંભાળ્યા બાદ પણ યોગી સરકારની ગુંડાઓ, માફિયાઓ અને  ગુનેગારો સામે […]

ગોરખનાથ મંદિર પર હુમલાની ઘટના બાદ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષામાં કરાયો વધારો

સીએમ યોગીની સુરક્ષામાં કરાયો વધારો સીએરપીએફની બે પ્લાટૂન સરકારી આવાસ પર તૈનાત લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, તેમના સત્તાવાર સરકારી આવાસ સ્થાન પર બે સીઆરપીએફની  પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે,ઉલ્લેખનીય છે કે આ સુરક્ષા ત્યારે વધારવામાં આવી છે જ્યારે 3 એપ્ગોરિલના રોજ રખનાથ મંદિર પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code