1. Home
  2. Tag "cm yogi"

ઉત્તરપ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્નઃ 10મી માર્ચે મતગણતરી

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. નવ જિલ્લાની 54 બેઠકો ઉપર મતદાન માટે સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યારે સાંજના 5 કલાક સુધીમાં લગભગ 54.18 ટકા જેટલું મતદાન થયું હતું. આજે ઉત્તરપ્રદેશમાં મતદાન પૂર્ણ થતા રાજકીય પક્ષોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી 10મી […]

ઉત્તરપ્રદેશમાં છઠ્ઠા તબક્કાના મતદાનનો આરંભ – સીએમ યોગી એ મત આપીને જનતાને પણ મતદાન કરવાની અપીલ કરી

ઉત્તરપ્રદેશમાં છઠ્ઠા તબક્કાના મતદાનનો આરંભ સીએમ યોગી  જનતાને મતદાન કરવાની અપીલ કરી યુપીમાં આજે 6ઠ્ઠા તબક્કાનું મતદાન શરુ લખનૌઃ- આજ રોજ ઉત્તરપ્રદેશમાં છઠ્ઠા ચબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે.યુપીની ચૂંટણી યાત્રાનો આ હવે અંતિમ તબક્કો છે. આજની રાજકીય લડાઈમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુના ભાવિનો પણ નિર્ણય થવાનો છે.ગોરખપુર-બસ્તી […]

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ચાર રસ્તાનું નામ લતા મંગેશકરના નામ ઉપર રખાશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કરી જાહેરાત અયોધ્યામાં યોગી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં પીએમ મોદી પણ યોગીના નિર્ણયના કર્યા વખાણ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા ગયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, સ્વર્ગીય ભારતરત્ન લતા મંગેશકરના નામ ઉપર ચાર રસ્તાનું નામ રાખવામાં આવશે. આમ ભારતના મહાન સિંગર સાચ્ચી શ્રદ્ધાંજલી આપવામાં આવશે. સીએમ યોગીએ […]

પીએમ મોદી એ ટ્વિટ કરીને મતદાન કરવા માટે અપીલ કરી, કહ્યું ‘પહેલા વોટ પછી જલપાન’ – CM યોગીએ પણ ટ્વિટ કર્યું

પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ યુપીના સીએમ યોગીે પણ મતદાનની અપીલ કરી   લખનૌઃ- આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા 2022ના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. વોટિંગ શરૂ થયાના થોડા સમય પહેલા પીએમ મોદી અને સીએમ યોગીએ ટ્વિટ કરીને લોકોને મોટી સંખ્યામાં વોટ કરવાની અપીલ કરી હતી. બંને નેતાઓએ મતદારોને ‘પહેલાં વોટ પછી જલપાન’કરવાની […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપાએ ચૂંટણી ધોષણાપત્ર જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરાનું લોક કલ્યાણ સંકલ્પ પત્ર 2022 નામ આપ્યું છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સીએમ યોગીની સાથે ઘોષણાપત્ર જાહેર કર્યુ છે. ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ અમિત શાહે જણાવ્યું હતું કે, આ માત્ર ઘોષણાપત્ર નહીં આ સંકલ્પપત્ર છે. ઉત્તરપ્રદેશને […]

મુખ્યમંત્રી યોગી અને ગોરખપુર મંદિરને બોમ્બથી ઉડાવાની ઘમકી- પોલીસ તપાસ શરુ

સીએમ યોગીને મળી ધમકી ગોરખપુર મંદિરને બોમ્બથી ઉડાવાની અપાઈ ઘમકી પોલીસ આ મામલે કરી રહી છે તપાસ   લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં હવે યોગી આદિત્યનાથ લોકોના લોકલાડીલા નેતા બની ગયા છે ,સીએમ પદ પર આવ્યા બાદ તેમની કામગીરી દેશભરમાં વખાણાઈ રહી છએ ત્યારે શુક્રવારે મધ્યરાત્રિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગી પાસે રૂ. 1.54 કરોડની સંપત્તિ, ઘર-જમીન અને કાર નથી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  વિધાનસભાની ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. આજે તેમણે અમિત શાહ સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મની સાથે તેમણે એફિડેવીટ પણ કરી હતી. જેમાં તેમણે પોતાની સંપત્તની માહિતી પણ આપી હતી. તેમની પાસે રૂ. 1.54 કરોડની સંપત્તિ છે. […]

ઉત્તરપ્રદેશમાં યોગીના શાસનમાં માફિયાઓ જેલમાં ધકેલાયાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પગલે રાજકીય ગરમાયો છે. દરમિયાન આજે ભાજપના સિનિયર નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. તેમની ઉપસ્થિતિમાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તે પહેલા અમિત શાહ અને યોગી આદિત્યનાથએ મહારાણા પ્રતાપ કોલેજમાં જનસભાને સંબોધિત કરી હતી. જેમાં અમિત શાહ અને યોગીએ […]

પશ્ચિમ ઉત્તરપ્રદેશ રમખાણોમાં સળગતુ હતું ત્યારે અગાઉની સરકાર ઉજવણી કરતી હતીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ રેલીને સંબોધી હતી. સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પશ્ચિમ યુપી રમખાણોમાં સળગી રહ્યું હતું ત્યારે અગાઉની સરકાર ઉજવણી કરી રહી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 5 વર્ષ પહેલા […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં હેમા માલિનીનો સમાવેશ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. હાલ કોરોના મહામારીને પગલે સોશિયલ મીડિયાની સાથે સાથે કોરોના ગાઈડલાઈન અનુસાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, આગામી દિવસોમાં રાજકીય આગેવાનોની રેલીઓ અને સભા યોજાય તેવી શકયતા છે. દરમિયાન ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code