1. Home
  2. Tag "cm yogi"

અપર્ણા યાદવે પીએમ મોદી અને સીએમ યોગીની કાર્યશૈલની કરી પ્રશંસા

મારા માટે રાષ્ટ્ર પ્રથમઃ અપર્ણા યાદવ રાષ્ટ્રની આરાધના કરવા નીકળી છુંઃ અપર્ણા દિલ્હીઃ સમાજવાદી પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં જોડાયેલા અપર્ણા યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથીની કામગીરીના વિકાસના વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, મારા માટે રાષ્ટ્ર પ્રથમ છે અને હું રાષ્ટ્રની આરાધના કરવાની નીકળી છું. ભાજપના જોડાયેલા અપર્ણા યાદવે જણાવ્યું […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ભાજપાએ સત્તા જાળવી રાખવા વર્ષ 1991ની કલ્યાણસિંહની ફોર્મ્યુલા અપનાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી જાહેરાત થયાં બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપના કેટલાક નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડીને અન્ય પક્ષમાં જોડાયાં છે. જેથી ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. ભાજપ દ્વારા સત્તાને જાળવી રાખવા માટે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહની ફોર્મ્યુલા […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ભાજપ સરકારની વિકાસગાથા દર્શાવતુ ગીત રિલીઝ, ફિલ્મ સ્ટાર રવિ કિશને ગાયુ ગીતી

અગાઉ અભિનેતાએ ટીઝર રિલીઝ કર્યું હતું સીએમ યોગીએ ગીતનું કર્યુ વિમોચન ગોરખપુર મંદિરમાં ગીત કરાયું રિલીઝ ગીત લોકો કરી રહ્યાં છે પસંદ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. તેમજ હાલ રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન ભોજપુરી ફિલ્મના સ્ટાર  અને ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશનએ રેપ સોંગ… UP મેં સબ બા… ગોરખનાથ મંદિરમાં મુખ્યમંત્રી […]

ઉત્તરપ્રદેશઃ પ્રથમ બે તબક્કાની ચૂંટણી માટે ભાજપાએ 94 ઉમેદવારોના નામ નક્કી કરાયાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી મુદ્દે રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર શરૂ થયો છે. દરમિયાન BJP સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠકમાં શરૂઆતના ત્રણ તબક્કાની 172 સીટો પર સાડા ત્રણ કલાકની મેરેથોન ચર્ચા થઈ હતી. બેઠકમાં પ્રથમ બે તબક્કામાં 113 બેઠકોમાંથી 94 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા. એક ડઝન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી […]

UP વિધાનસભા ચૂંટણીઃ યોગી સરકારને મોટો ઝટકો, કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત થયા બાદ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ પ્રચારની શરૂઆત કરી છે. દરમિયાન ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપ્યું હતું. તેમજ પછાત, દલિત અને ખેડૂતોની ઉપેક્ષા થતી હોવાનો સરકાર સામે આક્ષેપ કર્યો હતો. મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે. […]

યોગી સરકારનો આદેશ- 50 ટકા કર્મીઓ સાથે જ ઓફીસમાં થશે કાર્ય

યોગી સરકારે આપ્યા આદેશ ઓફીસમાં માત્ર 50 ટકા કર્મીઓ જ કરશે કામ લખનૌઃ- દેશભરમાં કોરોનાના વધતાકહેર વચ્ચે અનેક નિયમો લાગૂ કરવામાં આવી રહ્યા છે, જીદા જૂદા રાજ્યોમાં અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવાયા છે ત્યારે હવે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ વધતા જતા કેસો વચ્ચે એકર્શન મોડમાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોના સંક્રમણના વધતા જતા […]

UP વિધાનસભા ચૂંટણીઃ મથુરાથી CM યોગીને ચૂંટણી જંગમાં ઉતારવા સાંસદે ભાજપને કરી વિનંતી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભાજપનું મવડી મંડળ જ્યાંથી કહશે ત્યાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જેથી યોગી કંઈ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે તેને લઈને અટકળો વહેતી થઈ છે. દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ સીએમ યોગી BJPના હાઈકમાન્ડના આદેશ અનુસાર ઉમેદવારી નોંધાવશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. દરમિયાન ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સીએમ યોગી આદિત્યનાથ પણ ઉમેદવારી નોંધાવશે. જો કે, તેઓ ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે ભાજપનું મવડી મંડળ નિર્ણય લેશે. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી બહુમતી મેળવીને સત્તા જાળવી રાખવાની આશા મુખ્યમંત્રી […]

કોરોના સંકટઃ ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. તેમજ ઓમિક્રોન વેરિએન્ટના પોઝિટિવ કેસ પણ ઝડપથી સામે આવી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થા ઉભી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જરૂરી સૂચના આપવામાં આવી છે. […]

યોગી સરકાર કુખ્યાત માફિયા અતીક અહેમદએ પચાવેલી જમીન ઉપર ગરીબો માટે આવાસ બનાવશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે કુખ્યાત ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે. એટલું જ નહીં ગુનાખોરીથી એકત્ર કરેલી મિલકત પણ જપ્ત કરી લેવામાં આવે છે. હવે માફિયાઓ પાસેથી ખાલી કરાયેલી સરકારી જમીનો પર ગરીબો માટે સસ્તા મકાનો બનાવાનો નિર્ણય લેવાયો છે. પ્રયાગરાજમાં પૂર્વ સાંસદ અને ભૂમાફિયા અતીક અહેમદના કબજામાંથી ખુલદાબાદના લુકરગંજ વિસ્તારમાં ખાલી કરાયેલી સરકારી જમીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code