1. Home
  2. Tag "cm yogi"

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં પ્રચાર-પ્રસારની કમાન

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશ ચૂંટણીની જવાબદારી અમિત શાહ, જે.પી.નડ્ડા અને રાજનાથસિંહને આપી હોવાનું જાણવા મળે છે. જો કે, સમગ્ર ચૂંટણીના પ્રચાસપ્રચાર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજર રાખી રહ્યાં હોવાનું જાણવા […]

ઉત્તરપ્રદેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાવા માટે ભાજપની વ્યહરચના

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ઉમેદવારોની પસંદગી પહેલા ભાજપ વિધાનસભાની તમામ બેઠકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ભાજપને રાજ્યને છ હિસ્સામાં વહેંચવામાં આવ્યું છે. તેમજ વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ રણનીતિ તૈયાર કરવામાં આવશે. પાર્ટીના ચૂંટણી પ્રભારીઓની ટીમમાં દરેક […]

કાશીમાં 100 વર્ષ બાદ પરત મળેલી અન્નપૂર્ણા માતાજીની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

લખનૌઃ ભારતમાં ઉત્તરપ્રદેશમાંથી લગભગ 100 વર્ષ પહેલા ચોરાયેલી અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ કેનેડા પહોંચી હતી. કેન્દ્ર સરકારના પ્રયાસોથી માતાજીની મૂર્તિ અંતે ભારતને મળી હતી. ભારત આવ્યાં બાદ આજે કાશ્મીમાં અન્નપૂર્ણા માતાજની પ્રતિમાની વૈદિક સુત્રોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની  ઉપસ્થિતમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. 108 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આખરે સોમવારે સવારે અન્નપૂર્ણા માતાજીની દુર્લભ પ્રતિમા શ્રીકાશી […]

UP વિધાનસભા ચૂંટણીઃ “બુથ જીત્યા તો ઉત્તરપ્રદેશ જીત્યા”, અમિત શાહે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટેની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની ભાજપ દ્વારા ગૃહમંત્રી અમિત શાહને આપવામાં આવી હોય તેવુ ચર્ચાઈ રહ્યું છે. અમિત શાહ હાલ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. દરમિયાન તેમણે વારાણસીમાં ભાજપના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ […]

ઉત્તરપ્રદેશઃ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા બંને ગુનેગારો ઉપર જાહેર કરાયું હતું ઈનામ

આરોપીઓએ પોલીસ ઉપર કર્યું હતું ફાયરિંગ પોલીસે સામે વળતુ ફાયરિંગ કર્યું હતું પોલીસ ફાયરિંગમાં બંને આરોપીઓ થતા હતા ઘાયલ લખનૌઃ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે મડિયાંવ વિસ્તારમાં બે કુખ્યાત આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં હતા. આરોપીઓએ પોલીસ ઉપર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કરતા બંને આરોપીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. ફાયરિંગમાં ઘાયલ થયેલામાં […]

ઉત્તરપ્રદેશઃ કોવિડ-19 પ્રોટોકોલ અને લોકડાઉન ભંગના 3 લાખથી વધારે કેસ પરત ખેંચાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારએ મોટો નિર્ણય જાહેર કર્યો છે. યોગી સરકારે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન કોવિડ પ્રોટોકોલ અને લોકડાઉન ઉલ્લંઘન સાથે જોડાયેલા લગભગ 3 લાખથી વધારે કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવાયો છે. જો કે, વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો સહિતના રાજકીય આગેવાનો સામે થયેલા કેસ પરત ખેંચવામાં નહીં આવે. પ્રમુખ સચિવ ન્યાય પ્રમોદ કુમાર […]

ઉત્તરપ્રદેશમાં વિદ્યાર્થીઓના યુનિફોર્મ સહિતની વસ્તુઓના નાણા આપવાનો કરાયો નિર્ણય

યોગી સરકારની કેબિનેટની બેઠક મળી બેઠકમાં લેવાયા અન્ય મહત્વના નિર્ણય પહેલા વિદ્યાર્થીઓમાં યુનિફોર્મ સહિતની વસ્તુઓનું કરાતું હતું વિતરણ લખનૌઃ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ યોદી આદિત્યનાથ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દર વર્ષે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નિશુલ્ક યુનિફોર્મ વિતરણમાં થતી મુશ્કેલીને દૂર કરીને તેમના માતા-પિતાના બેંક એકાઉન્ટમાં હવે સીધી નાણા ટ્રાન્સફર કરવાનો નિર્ણય […]

ઉત્તરપ્રદેશનું ફૈઝાબાદ રેલવે જંકશન હવે અયોધ્યા કેંટ તરીકે ઓળખાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના શાસનમાં અનેક શહેરો અને વિસ્તારના નામ બદલામાં આવ્યાં હતા. હવે ફૈઝાબાદ રેલવે જંકશનનું નામ બદલવામાં આવ્યું છે. રેલવે જંકશનનું નામ બદલીને હવે અયોધ્યા કેંટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જેથી ફૈઝાબાદ રેલવે જંકશન હવે અયોધ્યા કેંટ તરીકે ઓળખવામાં આવશે. ફૈઝાબાદના સાંસદ લલ્લુ સિંહએ ડીઆરએમ સંજય ત્રિપાઠીને કહ્યું હતું કે, રેલવે […]

પીલીભીતમાં પૂરની પરિસ્થિતિઃ BJPના સાંસદ વરૂણ ગાંધીએ યોગી સરકારને કર્યો અણીયારો સવાલ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં પૂરની પરિસ્થિતિને લઈને ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ યોગી સરકારની ટીપ્પણી કરી હતી. પોતાના મત વિસ્તાર પીલીભીતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પૂરની સ્થિતિને લઈને ઉત્તરપ્રદેશ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સવાલ કર્યો હતો કે, જો સામાન્ય નાગરિકને તેની હાલત ઉપર છોડી દેવામાં આવે તો સરકારનો અર્થ શું ? ભાજપના સાંસદ વરૂણ […]

ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગીએ તોફાનીઓને આપી આકરી ચેતવણી, વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યું હતું કે, છેલ્લા સાડા ચાર વર્ષથી એક પણ કોમી તોફાન થયા નથી. પહેલા રાજ્યની ઓળખ તોફાનોથી થતી હતી કારણ કે તોફાનીઓને સરકારનો ડર ન હતો. તોફાનોની રાજ્યની જનતા પીડિત હતી અને ખોટો કેસ દાખલ થતા હતા. જે મૂર્તિ બનાવતા હતા તેમની મૂર્તિ વેચાતી ન હતી. જે દિવા બનતા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code