1. Home
  2. Tag "cm yogi"

ધર્મ પરિવર્તનની ઘટનાઃ આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરતો સાધુ સમાજ

આરોપીઓ સામે આકરી કાર્યવાહીની માંગણી 24 કલાકમાં જ ફાંસીની સજા આપવી જોઈએઃ સાધુ સમાજ લખનૌઃ યુપી એટીએસની ટીમે લખૈનામાં ધર્મ પરિવર્તન કરનારાના બે મૌલવીઓની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન ધર્માંતરણના મામલે અયોધ્યાના સંતોએ આરોપીઓને સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમજ આરોપીઓને ફાંસીની સજા થાય તેવો કાયદો લાવવા માટે માંગણી કરી […]

અનોખા લગ્નઃ ઉત્તરપ્રદેશમાં પરંપરાગત રીતે બળદ ગાડામાં નીકળી જાન

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં લગ્નમાં જાન સુંદર રીતે સજાવેલી લક્ઝુરિયસમાં નીકળે છે. પરંતુ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના રામપુર કારખાના બ્લોકમાં કુશહરી ગામથી એક જાન નીકળી હતી. જેને જોઈને લોકો ચોંકી ઉઠ્યાં હતા. વરરાજા ભારતીય પરંપરાઓને જીવીત રાખવા અને પર્યાવરણના રક્ષણ માટે બળદ ગાડામાં જાન લઈને લગ્ન કરવા માટે કન્યાના ઘરે પહોંચ્યો હતો. નાનપણમાં અનેક લોકોના મોઢે […]

ઉત્તરપ્રદેશઃ 1 જુલાઈથી ધો-1થી 8ની સ્કૂલો ખુલાશે

લખનૌઃ કોરોના સંક્રમણ ઘટતા હવે જનજીવન ફરીથી ધબકતુ થયું છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે અનલોક પ્રક્રિયા હેઠળ છુટછાટમાં વધારો કર્યો છે. તેમજ રાજ્યભરમાં ધો-1થી 8ની સ્કૂલો તા.1 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉચ્ચ અધિકારી પ્રતાપસિંહ બધેલએ જાહેરા કર્યા નિર્દેશ અનુસાર સ્કૂલમાં માત્ર વહીવટી કામગીરી કરવામાં આવશે. તેમજ જરૂરિયાત અનુસાર સ્ટાફને છુટ આપવામાં આવશષે. જો કે, […]

યુપી સરકારમાં નવાજૂની થવાના એંધાણ, CM યોગી અને PM મોદી વચ્ચે થઇ બેઠક

યુપી સરકારમાં મોટા ફેરફાર થવાના એંધાણ પીએમ મોદી અને CM યોગી આદિત્યનાથ વચ્ચે થઇ બેઠક યુપીના મંત્રીમંડળમાં થઇ શકે છે ફેરફાર નવી દિલ્હી: સાંપ્રત સમયમાં દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાં સરકારમાં ફેરફારોની અટકળો તેજ બની છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગઇકાલે અમિત શાહ બાદ આજે પીએમ મોદી સાથે બેઠક કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, […]

કાનપુર અકસ્માત: હાઇવે પર બસ અને ટેમ્પો વચ્ચેની ટક્કરમાં 17 લોકોના મોત, પીએમ મોદી અને સીએમ યોગીએ વળતરની કરી જાહેરાત

હાઇવે પર બસ અને ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં 17 ના મોત, ૩૦ થી વધુ લોકો ઘાયલ પીએમ અને સીએમ યોગીએ વળતરની કરી જાહેરાત નાગપુર : ઉત્તરપ્રદેશના કાનપુરમાં મંગળવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. કાનપુરના કિસાન નગરમાં હાઇવે પર એસી બસ અને ટેમ્પોની ટક્કર થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત નિપજ્યા […]

ઉત્તરપ્રદેશઃ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં BJPના વિજયનો CM યોગીને વિશ્વાસ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં નૈતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં ફેરફાર સહિતની વહેતી થયેલી અટકળો ઉપર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે.  આરએસએસ અને ભાજપના ટોચના નેતાઓના ઉત્તરપ્રદેશ પ્રવાસને લઈને વિવિધ અટકળો વહેતી થઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો ભાજપ અને […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠનને વધારે મજબુત બનાવશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ ઉત્તરપ્રદેશમાં સત્તા જાળવી સગંઠનને વધારે મજબુત બનાવવા ઉપર ધ્યાન આવી રહ્યું છે. તેમજ યોગી સરકારના કેબિનેટના વિસ્તરણની પણ શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કેબિનેટમાં તમામ સમાજના નેતાઓને યોગ્ય સ્થાન આપવામાં આવશે. જેથી […]

યૂપીમાં કોરોના સંકટઃ- સીએમ યોગી આદિત્યનાથે કોરોનાના વિનાશ માટે રુદ્ધાભિષેક કર્યો

કોરોનાના વિનાશ માટે યોગીની ઈશ્વરને પ્રાર્થના યૂપીના સીએમ યોગીએ એક કલાક રુદ્ધાભિષેક કર્યો લખનૌઃ-સમગ્ર દેશમાં હાલ કોરોનાનું સંટક જોવા મળે છે, ત્યારે અનેક લોકો ઈશ્વરને કોરોનાના વિનાશ માટેની પ્રાર્થના કરી રહ્યા છે, દવાની સાથે સાથે દુઆોનો શીલસીલો પણ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ ઉત્તરપ્રદેશના સીએમ યોગી બે દિવસના ગોરખપુરના પ્રવાસ પર છે. જ્યા […]

ઉત્તર પ્રદેશની સરકાર ડીઆરડીઓના સહયોગથી 10 નવા ઓક્સિજન પ્લાન્ટ બનાવાની તૈયારીમાં

ઉત્તર પ્રદેશની સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ બનાવશે આ કાર્યમાં ડીઆરડીઓનો સહયોગ લેવામાં આવશે ઓક્સિજનની સ્થિતિની સમીક્ષા કરવાનો સીએમ એ નિર્દેશ આપ્યો 36 કલાકના ઓક્સિજન બેકઅપ સુનિશ્ચિત કરવાના આદેશ લખનૌ- ઓક્સિજનની વધતી સમસ્યાને જોતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં 10 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે. આ પ્લાન્ટ્સ ડીઆરડીઓના સહયોગથી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે […]

યૂપીમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાનું ગ્રહણ, કર્મીઓ પોઝિટિવ આવતા સીએમ યોગી થયા આઈસોલેટ

ઉત્તર પ્રદેશમાં સીએમ કાર્યલાયમાં કોરોના અધિરાકીઓ પોઝિટિવ આવ્યા સીએમ યોગીએ પોતાને આઈસોલેટ કર્યા દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં કોરોનાએ રફ્તાર પકડી છે,હવે યૂપીમાં કોરોનાએ સીએમ કાર્યાલયને ઝપેટમાં લીધું છે, કચેરીના કેચલાક કર્મીઓનો કોરોના રુોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેને લઈને અનેક લોકોની ચિંતા વધી છે,બીજી તરફ કાર્યલયના અનેક કર્મીઓ કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code