1. Home
  2. Tag "cm yogi"

PM મોદીને રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, તમારા વ્યક્તિત્વ અને કાર્યના બળ પર તમે અસાધારણ નેતૃત્વ પ્રદાન કર્યું છે અને દેશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. હું ઈચ્છું છું કે રાષ્ટ્રની […]

ઉત્તરપ્રદેશઃ સોશિયલ મીડિયા ઉપર દેશ વિરોધી પોસ્ટ કરનારને થશે આજીવન કેદની સજા

કેબિનેટની બેઠકમાં યુપી ડિજિટલ મીડિયા પોલિસીને મંજુરી સીએમ યોગીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર હવે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટને લઈને કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સીએમ યોગીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં યુપી ડિજિટલ મીડિયા પોલિસી-2024ને મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત અભદ્ર અથવા રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા […]

યુપીમાં 9 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવશેઃ સીએમ યોગી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાકોરી ટ્રેન એક્શન શતાબ્દી મહોત્સવ અને હર ઘર ત્રિરંગા કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે 9 થી 15 ઓગસ્ટ સુધી રાજ્યના દરેક ઘર પર તિરંગો ફરકાવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતની સ્વતંત્રતા ચળવળની વિવિધ ઐતિહાસિક ઘટનાઓમાં કાકોરી ટ્રેન […]

નઝુલ પ્રોપર્ટી બિલ પર પોતાની જ પાર્ટીના જ ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા યોગી

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની જ પાર્ટીના ધારાસભ્યો અને સહયોગી પક્ષોથી ઘેરાયા છે.. મુદ્દો છે નઝુલ પ્રોપર્ટી બિલનો. ઉત્તર પ્રદેશ વિધાનસભા દ્વારા પસાર થયા બાદ, નઝુલ પ્રોપર્ટી બિલ વિધાન પરિષદમાં પેન્ડિંગ છે. લોકસભા ચૂંટણી બાદ આ ત્રીજો મુદ્દો છે જેના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિપક્ષની સાથે પોતાની જ પાર્ટી ભાજપ અને સહયોગી પક્ષોના વિરોધનો સામનો […]

યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે, યૂપી ભાજપમાં ખેંચતાણને લઇને સપાની સો.મીડિયા પર પોસ્ટ

સીએમ યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે..તેવી પોસ્ટ મુકીને સમાજવાદી પાર્ટીએ ભાજપમાં ચાલી રહેલી અંદરો-અંદરની ખેંચતાણ પર નિશાન સાધ્યું છે. સપાએ કહ્યું છે કે કેશવપ્રસાદ મોર્યએ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ ખેલ ખેલી લીધો છે. સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઈટ પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું પોતાના ઘર પર નેતાઓને મળી મળીને […]

સીએમ યોગી હાથસર પહોંચ્યાં, હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળીને ખબર-અંતર પૂછ્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં દોડધામની ઘટનામાં 122થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે. સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. એટલું જ નહીં આ ઘટના મામલે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, તેમજ સમગ્ર ઘટનાની સીબીઆઈ મારફતે તપાસની માંગ ઉઠી રહી છે. દરમિયાન આજે સીએમ યોગી હાથસર પહોંચ્યાં હતા. […]

ઉત્તરપ્રદેશઃ હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ, 50ના મોતની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી જતા મહિલાઓ અને બાળકો સહિત 50 વ્યક્તિના મોત થયાનું આશંકા વ્યક્ત થઈ રહી છે. સમગ્ર ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે, તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ દૂર્ઘટનાને પગલે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. સમગ્ર […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક દરમિયાન 121 વૈદિક બ્રાહ્મણોનું નેતૃત્વ કરનાર મુખ્ય પૂજારી કાશીના પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું શનિવારે સવારે વારાણસીમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ લગભગ 86 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. આચાર્યના નિધનના સમાચાર મળતાં જ કાશીના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતની ગણતરી કાશીના વરિષ્ઠ વિદ્વાનોમાં થાય […]

હેડલાઈનઃ ઉત્તરપ્રદેશના સીએમ યોગીની સુરક્ષામાં કરાશે વધારો

સ્કૂલવાન સંચાલકોની હડતાળ સમેટાઈ ગુજરાતમાં વાલીઓને મળી મોટી રાહત…. સ્કૂલવાન સંચાલકોએ હડતાળ સમેટી…. આરટીઓ પાર્સિંગ મામલે સ્કૂલવાન સંચાલકોને મળી છૂટ ટેટ-ટાટ ઉમેદવારો મામલે સીએમ પટેલે યોજી બેઠક ગુજરાતમાં ટેટ-ટાટ ઉમેદવારોની ભરતી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક, શિક્ષણ વિભાગના સચિવ હસમુખ અઢિયા પણ બેઠકમાં રહ્યાં ઉપસ્થિત…. નીટની પરિક્ષા મામલે કોંગ્રેસ આક્રમક નીટ પરીક્ષામાં કથિત ગેરરીતી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18-19 જૂને ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 અને 19 જૂન, 2024ના રોજ ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે. 18મી જૂને સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે. સાંજે લગભગ 7 વાગ્યે પ્રધાનમંત્રી દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીના સાક્ષી બનશે. રાત્રે લગભગ 8 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન પણ કરશે. 19મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code