1. Home
  2. Tag "CM"

ભાજપમાં સીએમ બદલવાનો સિલસિલો, ત્રિવેન્દ્રસિંહથી લઈ ખટ્ટર સુધી 6ને બદલ્યા

નવી દિલ્હી: ભારતીચ જનતા પાર્ટીએ ફરી એકવાર મુખ્યમંત્રી બદલ્યા છે. આ વખતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને હટાવીને તેમના સ્થાને નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપે હરિયાણાના મુખ્યમંત્રીને બદલીને રાજકીય ફાયદો પ્રાપ્ત કરવાનો ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો છે. પહેલા પણ આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા છે અને હજી સુધી તેનો ફાયદો પણ મળ્યો […]

હરિયાણાના સીએમ ખટ્ટરે રાજીનામું આપ્યું, ભાજપ-જેજેપી ગઠબંધનમાં ભંગાણ

ચંદીગઢ: હરિયાણાના રાજકારણમાં મંગળવારે મોટો ફેરબદલ થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય ભાજપના ટેકામાં આગળ આવ્યા છે. તેની સાથે જ ભાજપ અને જનનાયક જનતાદળ એટલે કે જેજેપીનું ગઠબંધન તૂટવાનું નક્કી છે. હવે નવી સરકારમાં ભાજપના નવા મુખ્યમંત્રી બનવાની શક્યતા છે. આ […]

વડોદરામાં હોડી દુર્ઘટનાના કેસમાં કોઈને ય છોડવામાં નહીં આવેઃ મુખ્યમંત્રી

વડોદરાઃ શહેરના  હરણી તળાવમાં સર્જાયેલી દુર્ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ વડોદરા પહોંચ્યા હતા. રાજ્ય સરકારે પણ આ ઘટનાની  ગંભીરતાથી નોંધ લીધી છે. અને જિલ્લા મેજિસ્ટ્રેટને દુર્ઘટનાની તપાસના આદેશ સોંપ્યા છે. આ સાથે તેમને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો અને પીડિતોની મુલાકાત લીધી હતી. […]

PM મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત બનાવવા સાથે સુરક્ષિત રાષ્ટ્રનું વિઝન પણ આપ્યું છેઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત રાષ્ટ્ર બનાવવા સાથે સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાનું પણ વિઝન આપ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આતંકવાદ, રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ, મહિલાઓ સામેના અત્યાચાર, સામુહિક અપરાધ વગેરે સામે વડાપ્રધાનના નેતૃત્વમાં અપનાવાયેલી ઝિરો ટોલરન્સની પોલિસીથી દેશ સુરક્ષિતતા મહેસુસ કરે છે. મુખ્યમંત્રી ગાંધીનગર નજીકના લવાડમાં […]

ગુજરાત એસટીની ડબલ ડેકર ઈલેક્ટ્રિક AC બસનું મુખ્યમંત્રીએ ગિફ્ટસિટીથી કર્યું લોન્ચિંગ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ગતિશક્તિની આધારશીલા ગણાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી. નિગમે […]

વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢના સીએમ તરીકે લીધા શપથ,વિજય શર્મા,અરુણ સાવ બન્યા ડેપ્યુટી સીએમ

રાયપુર : વિષ્ણુ દેવ સાયએ રાયપુરમાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે ભાજપના ધારાસભ્યો અરુણ સાવ અને વિજય શર્માએ છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા.શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા […]

રાજસ્થાનમાં CMના નામ પર સસ્પેન્સનો આવશે અંત,આવતીકાલે જયપુરમાં યોજાશે મહત્વની બેઠક

જયપુર:છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરવામાં આવી છે. આદિવાસી ચહેરો વિષ્ણુ દેવ સાયને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો વારો છે. મધ્યપ્રદેશમાં પણ આજે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. ભોપાલમાં સાંજે 4 વાગે બીજેપી વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી છે. તે જ સમયે, રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ યથાવત છે, જેની પુષ્ટિ […]

મુખ્યમંત્રી દ્વારા શુક્રવારે 17 જિલ્લાના 155 ભોજન વિતરણ કેન્દ્રોનો કરાવાશે શુભારંભ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા. 10મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવશે. વિવિધ કડીયાનાકા ખાતે શરુ થનારા આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિ દીઠ માત્ર  પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ […]

મિઝોરમ : EVM ખરાબ થવાને કારણે CM ન આપી શક્યા વોટ, મતદાન મથકથી પરત ફરતી વખતે આપ્યું આ મોટું નિવેદન

અઇજોલ:મિઝોરમમાં 40 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યના 8.57 લાખથી વધુ મતદારો 174 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાં 4.39 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે EVM ખરાબ થવાને કારણે […]

સરકાર ગેરેન્ટર હોય ત્યારે બેન્કોએ નાના વેપારીઓને સરળતાથી ધિરાણ આપવું જોઈએઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ  સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 178 મી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના અને ગરીબ માનવીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા આર્થિક સહાય આપવાનો જે ઉદ્દાત ભાવ દાખવ્યો છે તેમાં બેન્‍ક્સ વધુને વધુ સક્રિયતા થી મદદરૂપ થાય તે અપેક્ષિત છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોન સહાય યોજનાઓની વ્યાપક સફળતા માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code