1. Home
  2. Tag "CM"

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો કોન્ફરન્સથી પૂરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે સ્થિતિની સમીક્ષા કરી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી વધુ પ્રભાવિત થયેલા ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, કચ્છ અને મોરબી જિલ્લાના કલેક્ટર્સ સાથે તેમના જિલ્લાઓમાં માલમિલકતને, પશુઓને, તથા ખેતીવાડી, વીજળી, પાણી-પુરવઠા, વગેરેને થયેલા નુકસાનની પ્રાથમિક વિગતો આ વિડિયો કોન્ફરન્સથી ચર્ચા કરીને મેળવી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમ જ વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, […]

ચંદ્રયાન-3નું સફળ ઐતિહાસિક લેન્ડિંગ મુખ્યમંત્રીએ ઈસરો, અમદાવાદ ખાતેથી લાઇવ નિહાળ્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ચંદ્રયાન-3ના સફળ અને ઐતિહાસિક લેન્ડિંગ ઇસરો, અમદાવાદ ખાતેથી નિહાળ્યું હતું અને ઇસરોના વિજ્ઞાનીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડી ભારતમાતાનું ગૌરવગાન કરતાં કહ્યું કે, વિશ્વ ગગન મેં ફિર સે ગુંજે – ભારત મા કી જય જય જય, મુખ્યમંત્રીએ ચંદ્રયાન-3ના લેન્ડરના ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટલેન્ડિંગ પછી સૌને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે વડાપ્રધાન […]

ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા 2 દિવસ માટે મોકૂફ,CMએ ભક્તોને કરી આ અપીલ

 દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદને જોતા ચારધામ યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. અહીં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અવિરત વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રાને બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી […]

અમરેલી જિલ્લામાં 114.86 એકર જમીનમાં 75 અમૃત સરોવરઃ શનિવારે CM, રાજ્યપાલ મુલાકાત લેશે

ગાંધાનગરઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાનને સહર્ષ વધાવી લેતા અમરેલી જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાયું છે. આ પૈકી અમરેલી જિલ્લાના દુધાળા ખાતે લોકભાગીદારીથી ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલા અમૃત સરોવરની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ જળ સિંચનના કામોનું નિરીક્ષણ કરશે. હાલ […]

બિપરજોય વાવાઝોડાનું સંકટ, ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે આગોતરા પગલા લેવાયા છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સ્થિતિને પહોંચી વળવા માટેના આગોતરા પગલાંની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાના સંકટ સામે ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. […]

સાંસદ ખેલ ’ સ્પર્ધાથી રમતવીરોને ખેલકૂદ કૌશલ્ય બતાવવાની તક મળી છે, મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સાંસદ ખેલ સ્પર્ધાએ રમતવીરોને જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું ખેલકૂદ કૌશલ્ય બતાવવાની તક આપી છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ ખેડા જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા -2023ના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ […]

કર્ણાટકઃ CM સિદ્ધારમૈયા, DyCM ડીકે શિવકુમાર અને મંત્રીમંડળે લીધા શપથ

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભવ્ય વિજય બાદ બાદે સીએમ તરીકે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારે શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક કોંગ્રેસી નેતા-કાર્યકરો અને કોંગ્રેસનું કેન્દ્રીય નૈતૃત્વ ઉપસ્થિત રહ્યું હતું. શપથવિધી સમાહોરમાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી […]

યોગી આદિત્યનાથે બનાવ્યો રેકોર્ડ,કાશી વિશ્વનાથના દરબારમાં 100મી વખત નમન કરનાર પ્રથમ સીએમ બન્યા

લખનઉ:આમ તો વારાણસીમાં કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવી પહોંચે છે.પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પૂજાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.છેલ્લા છ વર્ષમાં તેઓ 100 વખત બાબાના દરબારમાં હાજરી આપી ચુક્યા છે.શનિવારે સવારે, તેમણે તેમની હાજરીની સદી ફટકારી અને ઉત્તર પ્રદેશ અને વિશ્વ સહિત દેશમાં શાંતિ, સૌહાર્દ અને લોક કલ્યાણ માટે બાબાને […]

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કમલનાથને મહત્વની જવાબદારી સોંપે તેવી શકયતા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના તહેરા ઉપર ચૂંટણી લડશે. મધ્યપ્રદેશના કોંગ્રેસના મોટાભાગના નેતાઓ કમલનાથને સીએમ પદના ઉમેદવાર માનવામાં આવી રહ્યું છે. જો કે, કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી. રાયપુરમાં યોજનારા કોંગ્રેસના કોંગ્રેસના અધિવેશનમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના સીએમ પદના ઉમેદવારોના નામને […]

CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં હવે સ્કોર્પિયોને સ્થાને બુલેટપ્રુફ ફોર્ચુનર કારનો કાફલો જોવા મળશે

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ફોર્ચ્યુનર બુલેટપ્રુફ કાર સામેલ કરી છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સીએમના કાફલામાં સ્વદેશી મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓનો સમાવેશ કરાયો હતો. જોકે ભૂપેન્દ્ર પટેલે તે સ્કોર્પિયો કાર બદલીને હવે નવી નક્કોર ફોર્ચ્યુનર કાર સીએમના કાફલામાં સામેલ કરી છે. સરકારે મુખ્યમંત્રીના આ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code