1. Home
  2. Tag "Coconut water"

દરરોજ સવારે નારિયેળનું પાણી પીવાથી થાય છે આટલા અદભૂત ફાયદા

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. હવે આ વાતાવરણમાં, શરીરને ઠંડુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધીમે ધીમે ગરમી વધશે, જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ગરમીથી બચવા માટે, કેટલાક લોકો વિવિધ પ્રકારના ઠંડા પીણાં પીવે છે. તેમાં નાળિયેર પાણીનો પણ સમાવેશ થાય છે. નારિયેળ પાણી શરીરને ઠંડુ રાખવા માટે કુદરતી પીણા તરીકે […]

શેરડીનો રસ કે નાળિયેર પાણી, જાણો કયું શરીરને વધુ ઉર્જા આપે છે?

કેટલીક જગ્યાએ, રસ્તાની બાજુમાં શેરડીના ગાડા પાસે લાંબી લાઇન છે, અને કેટલીક જગ્યાએ, લોકો નારિયેળ વાળા પાસેથી ઠંડુ અને મીઠું પાણી મેળવી રહ્યા છે. બંને પીણાં સંપૂર્ણપણે કુદરતી, તાજગીથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આમાંથી કયું પીણું વધારે દમદાર છે? શેરડીનો રસ ખૂબ જ સમૃદ્ધ અને […]

વાળ માટે રામબાણ સાબિત થશે નારિયળ પાણી સહિત છ પીણા

વાળના સ્વાસ્થ્ય માટે આપણે ઘણીવાર ઘણા પ્રકારના ઉત્પાદનો અને સારવારનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે નારિયળ પાણી અને ગ્રીન ટી સહિતના પીણા વાળ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. નારિયેળ પાણીઃ નારિયેળ પાણીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો હોય છે જે વાળના વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે. નિયમિત નારિયેળ પાણી […]

વજન ઝડપથી ઘટાડવું હોય તો આ 4 રીતે પીવું નાળિયેર પાણી

જે લોકોનું વજન વધારે હોય છે તે લોકો અલગ અલગ રસ્તા શોધતા હોય છે કે જેથી તેમનું વજન ઝડપથી ઘટવા લાગે. વજન ઘટાડવા માટે નાળિયેર પાણી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. નારિયેળ પાણી પોષક તત્વોનો પણ ખજાનો છે. આજે તમને વજન ઘટાડવા માટે નાળિયેર પાણીને આહારમાં કેવી રીતે શામિલ કરવાથી ફાયદો થાય તે […]

ઉનાળામાં દરરોજ નારિયળનું પાણી આરોગ્યની સાથે ચહેરા માટે પણ ફાયદાકારક

ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોને પિમ્પલ્સ જેવી સમસ્યા થવા લાગે છે. તેનાથી બચવા માટે તમે તમારા આહારમાં નારિયેળ પાણીનો સમાવેશ કરી શકો છો. આમ કરવાથી ઉનાળામાં તમારી ત્વચા અને શરીર બંનેને ઘણા ફાયદા થશે. • નાળિયેર પાણીના ફાયદા ઉનાળાની ઋતુમાં નારિયેળ પાણી શરીર અને મનને ઠંડક આપે છે, […]

પાણીથી લઈને તેલ સુધી ઘણા પ્રકારે નારિયેળ ઉપયોગી, જાણો ફાયદા

નાળિયેર વિશે લખતા મને મારું બાળપણ યાદ આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ અને કથા પછી, પંચામૃતમાં કોઈ ખાસ પ્રસંગે નારિયેળનો ઉપયોગ પ્રસાદમાં થતો હતો. એક સમયે નારિયેળ માત્ર દક્ષિણ ભારતીય ભોજનનો મહત્વનો ભાગ હતો, પણ હવે દરેક પ્રાંતના લોકો નારિયેળનું સેવન કરે છે. નારિયેળ ખાલી સ્વાદ અને હેલ્થ સાથે સંકળાયેલું નથી, પણ ભારતીય ધર્મ અને […]

નારિયેળનું પાણી ચહેરા ઉપર લગાવવાથી થશે અનેક લાભ, જાણો ફાયદા…

નારિયેળ પાણી પીવા સિવાય તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આને ત્વચા પર લગાવવાના ઘણા ફાયદા છે. ત્વચા પર નારિયેળ પાણી લગાવવાના ઘણા ફાયદા છે. તેની મદદથી તમે તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો. તેમજ પિમ્પલ્સ અને ફોલ્લીઓ સાફ થઈ જશે. નારિયેળ પાણીને ચહેરા પર લગાવવાના ફાયદા નારિયેળ પાણી ચહેરા પર લગાવવાના […]

ગર્ભવતી મહિલા જો લીલા નારિયેળનું પાણી પીવે તો તેને થાય છે અનેક ફાયદા,જાણો

લીલા નારિયેળ અથવા સામાન્ય નારિયેળ તેનું પાણી આમ તો મોટાભાગના લોકોને ભાવે જ, લોકોને પસંદ આવે જ કારણ કે તેમાં મીઠાશ એવી હોય છે. પણ જો આ નારિયેળનું પાણી ગર્ભવતી મહિલા પીવે તો તે પાણી તેના માટે અમૃત સમાન બની જાય છે. વાત એવી છે કે એક નાળિયેરનાં પાણીમાં 283 કેલરી અને 41 ટકા ફેટ […]

શું તમને ખબર છે? નારિયેરના પાણીને ચહેરાની ત્વચા પર લગાવવાથી વધે છે કોમળતા

નારિયેળના પાણીથી ચહેરાની વધે છે સુંદરતા આ રીતે કરવો પડશે તેનો ઉપયોગ નારિયેળ પાણીના અનેક રીતે થાય છે ફાયદા ચહેરાની સુંદરતાને વધારવા માટે તથા કોમળતાને જાળવી રાખવા માટે લોકો દ્વારા તથા ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા અનેક પ્રકારની કેર કરવામાં આવતી હોય છે. ચહેરાની સુંદરતાને વધારવા માટે અનેક પ્રકારની દવાઓ તથા આયુર્વેદિક ઉપાયો પણ ઉપલબ્ધ છે. […]

બીમાર હોઈએ ત્યારે શા માટે નાળિયેર પાણી પીવામાં આવે છે- જાણો તેના ફાયદાઓ

નાળિયેર પાણીના અનેક ફાયદાઓ સુગરના દર્દીઓ માટે નાળિયેર પાણી બેસ્ટ નાળિયેર પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે,સામાન્ય રીતે જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે નાળિયેર પાણી વધુ પીતા હોઈએ છીએ, આમ તો નાની મોટી બીમારીમાં આપણે નાળિયેર પાણીને ખૂબ જ મહત્વ આપીએ છીએ પરંતુ ઘણા લોકો કદાચ નહી જાણતા હોય કે શા માટે નાળિયેર પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code