મહાકુંભમાં થયેલી દુર્ઘટનાની ન્યાયિક તપાસનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આદેશ
લખનૌઃ પ્રયાગરાજના સંગમતીર્થ ખાતે થયેલી દોડધામમાં 30 શ્રધ્ધાળુઓના મોત થયા છે.. આ દુર્ઘટનાની ન્યાયિક તપાસનો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે. પ્રયાગરાજની ઘટનાને લઈને પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં જે દુર્ઘટના થઈ તે અત્યંત દુઃખદ છે. આમાં તેમના પરિવારના સભ્યો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ […]