અમે 31 માર્ચ 2026 પહેલા દેશને નક્સલવાદના સંકટમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છીએ: અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નક્સલવાદીઓને અપીલ કરી છે કે, તેઓ વહેલી તકે પોતાના હથિયાર હેઠા મૂકી મોદી સરકારની શરણાગતિની નીતિ અપનાવીને મુખ્ય પ્રવાહમાં જોડાય. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘એક્સ’ પર પોતાની પોસ્ટમાં કહ્યું કે કોબરા કમાન્ડો અને છત્તીસગઢ પોલીસે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં વિવિધ ઓપરેશનમાં આધુનિક હથિયારો અને વિસ્ફોટક સામગ્રી સાથે 22 કુખ્યાત […]