કોરોનાથી થયેલા મૃત્યુના કેસમાં ડેથ સર્ટી. આપવા સરકારે બનાવી સમિતિ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. પણ મહિનાઓ પહેલા કોરોનાની સંકટનો સમય દરેકને યાદ રહેશે. કોરોનાનાને લીધે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઉઠ્યો હતો કે ઘણાં મૃતકના સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતા હવે ગુજરાત સરકાર […]