1. Home
  2. Tag "Companies"

ઈરાન સાથે કારોબાર કરતી 3 ભારતીય કંપનીઓ પર અમેરિકાએ ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ વૉશિંગ્ટન ડીસી (અમેરિકા), 26 એપ્રિલ: અમેરિકાએએ ગુરુવારે ઈરાની સૈન્ય સાથે ગેરકાયદે વેપાર અને યુએવીના હસ્તાંતરણ કરવાના આરોપસર ભારતની ત્રણ સહિત ડઝનથી વધુ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજો પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજોએ યુક્રેનમાં રશિયાના યુદ્ધમાં ઈરાની માનવરહિત હવાઈ વાહનો (UAV) ના ગુપ્ત વેચાણને સુવિધાજનક […]

લોકસભા ચૂંટણીઃ સેન્ટ્રલ ફોર્સની 27 કંપનીઓ પશ્ચિમ બંગાળમાં તૈનાત રહેશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના મતદાન પહેલા ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળોની મોટી તૈનાતી શરૂ થવા જઈ રહી છે. ચૂંટણી પંચે માહિતી આપી છે કે કેન્દ્રીય દળની વધુ 27 કંપનીઓ 1 એપ્રિલે પશ્ચિમ બંગાળ આવી રહી છે. પ્રથમ તબક્કામાં કેન્દ્રીય દળોની 25 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. ક્યા જિલ્લામાં કેટલું બળ તૈનાત કરવામાં આવશે તેની પ્રાથમિક […]

ગેરકાયદે ઓનલાઈન લોન આપતી કંપનીઓ અને મોબાઈલ એપ્સ મામલે કેન્દ્ર સરકાર કાયદો બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ગેરકાયદેસર ઓનલાઈન લોન આપનાર પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સથી ડિજિટલ લોન પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો લાવવાનું વિચારી રહી છે. આ અંગેની જાણકારી ધરાવતા બે અધિકારીઓએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય પૈસા ઉછીના લેનારાઓને બચાવવાનો છે. સૌપ્રથમ, તેમને ખૂબ ઊંચા વ્યાજ દરોનો સામનો કરવો પડે છે, અને લોન ન ચૂકવવાના કિસ્સામાં, તેમની […]

માન્ય લાયસન્સ મેળવનાર કંપનીઓ માટે ટેબલેટ અને લેપટોપની આયાત પર કોઈ નિયંત્રણ નથી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે માન્ય લાયસન્સ મેળવનાર કંપનીઓ માટે ટેબલેટ અને લેપટોપ જેવા ઉપકરણોની આયાત પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી.અગાઉ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે યુઝર્સની સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સૂત્રો અનુસાર ડિરેક્ટોરેટ જનરલે એક પોર્ટલ તૈયાર કર્યું છે જેના પર કંપનીઓ અને વેપારીઓ લાઇસન્સ […]

ભારતઃ નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશની જનતાને યોગ્ય મેડિકલ સેવા મળી રહે તેવા પ્રયાસો કેન્દ્રની મોદી સરકાર દ્વારા પગલા લઈ રહી છે. દેશમાં હાલ કેન્દ્ર સરકાર જેનરિક દવાને પ્રોત્સાન આપી રહી છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા હવે દવાઓની ગણવત્તા ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં નકલી દવાઓનું ઉત્પાદન કરનારાઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં […]

સરકારે 1 વર્ષ સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો,શુગર કંપનીઓ ચિંતામાં

દિલ્હી:સરકારે મોટો નિર્ણય લેતા સરકારે ખુલ્લેઆમ ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. DGFTએ શુક્રવારે પરિપત્ર જાહેર કરીને ખાંડની નિકાસ પરના પ્રતિબંધને 1 વર્ષ વધારીને 31 ઓક્ટોબર, 2023 સુધી કરી દીધો છે. તેનો અર્થ છે કે, હવે 1 વર્ષ સુધી ભારતમાંથી ખાડની નિકાસ નહિ થાય. નિષ્ણાતોનું કહેવું છે કે, તેનો અર્થ એ નથી કે ખાંડની […]

ભારતમાં 2016-2021 વચ્ચે 3.96 લાખ કંપનીઓ થઇ બંધ, મોદી સરકારે સત્તાવાર આંકડા રજૂ કર્યા

મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં 3.96 લાખ કંપનીઓ કરી બંધ ગત નાણાંકીય વર્ષમાં સરકારી રેકોર્ડમાંથી 12,892 કંપનીઓને હટાવાઇ વર્ષ 2016-17માં કુલ 7943 કંપનીઓને રજીસ્ટરમાંથી હટાવવામાં આવી નવી દિલ્હી: મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં 3.96 લાખ કંપનીઓને બંધ કરી દીધી છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં 3.96 લાખથી વધુ કંપનીઓને સરકારી રેકોર્ડથી હટાવી દેવામાં આવી છે. કોર્પોરેટ […]

દેશમાં છેલ્લા 6 વર્ષમાં 5 લાખ કંપનીઓને લાગ્યા તાળા તો નવી 7 લાખ કંપનીઓનો થયો ઉદય: રિપોર્ટ

નવી દિલ્હી: દેશમાં રોજબરોજ અનેક નવી કંપનીઓ માર્કેટમાં આવતી રહે છે અને અનેક કંપનીઓ માર્કેટમાંથી ગાયબ પણ થઇ જતી હોય છે ત્યારે દેશમાં નવી કંપનીઓની એન્ટ્રી અને બિઝનેસમાંથી એક્ઝિટ કરેલી કંપનીઓ અંગેના એક રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા છ વર્ષમાં પાંચ લાખથ વધુ કંપનીઓએ બિઝનેસમાંથી એક્ઝિટ કરી છે જ્યારે સામે 7 લાખથી વધુ નવી કંપનીઓની સ્થાપના […]

દેશની 92 ટકા કંપનીઓ કોરોના બાદ પણ કર્મચારીઓના પગારમાં વધારો કરશે

કોરોના બાદ આર્થિક સ્થિતિમાં સુધારો 92 ટકા કંપનીઓ કર્મીઓના પગાર વધારશે એક કંપની દ્રારા કરવામાં આવ્યો સર્વે દિલ્હી – વિતેલા વર્ષે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો, જેમાં દેશની અર્થવ્યવસ્થા પર પણ માઠી અસર પડેલી જોવા મળી હતી, જો કે ઘીરે ઘીરે હવે દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવતી જોવા મળી રહી છે, આવી સ્થિતિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code