દેશમાં કોરોનાથી સ્થિતિ સુધરી, છેલ્લા 24 કલાકમાં 4.20 લાખથી વધુ લોકો થયા સાજા
દેશમાં કોરોનાવાયરસની સ્થિતિ સુધરી છેલ્લા 24 કલાકમાં 20 લાખથી વધુ લોકો થયા સ્વસ્થ લોકડાઉનની સકારાત્મક અસર જોવા મળી દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે જે રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પગલા લેવામાં આવ્યા છે તેની હવે સકારાત્મક અસર જોવા મળી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4.22 લાખથી વધારે લોકો કોરોનાથી […]