1. Home
  2. Tag "condolences"

પ્રધાનમંત્રી મોદીએ પ્લેબેક સિંગર પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રખ્યાત પ્લેબેક સિંગર પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના ભાવનાત્મક અભિનય આવનારી પેઢીઓના હૃદયને સ્પર્શતા રહેશે. જયચંદ્રનનું ગુરુવારે કેરળના ત્રિશૂરની એક ખાનગી હોસ્પિટલમાં 80 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. પ્રધાનમંત્રીએ ‘X’ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે, “પી. જયચંદ્રન […]

પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. રાજગોપાલ ચિદમ્બરમ ભારતના પરમાણુ કાર્યક્રમના મુખ્ય આર્કિટેક્ટ્સમાંથી એક હતા અને તેમણે ભારતની વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક ક્ષમતાઓને મજબૂત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “ડૉ. રાજગોપાલ ચિદમ્બરમના નિધનથી […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક દરમિયાન 121 વૈદિક બ્રાહ્મણોનું નેતૃત્વ કરનાર મુખ્ય પૂજારી કાશીના પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું શનિવારે સવારે વારાણસીમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ લગભગ 86 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. આચાર્યના નિધનના સમાચાર મળતાં જ કાશીના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતની ગણતરી કાશીના વરિષ્ઠ વિદ્વાનોમાં થાય […]

ગ્વાલિયર રાજવી પરિવારના રાજમાતા માધવીનું નિધન, સીએમ અને અન્ય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: ગ્વાલિયરના રાજવી પરિવારની રાણી માતા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે સિંધિયાનું  સવારે અવસાન થયું હતું. તેઓ 70 વર્ષના હતા. માધવી રાજે ઘણા સમયથી બીમાર હતા. તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેમની તબિયત લથડી રહી હતી. દિલ્હીની AIIMS સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે માધવી રાજેએ સવારે અંતિમ શ્વાસ […]

વીરતાનું રતન CDS બિપિન રાવતના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, PM મોદી, રક્ષા મંત્રી, ગૃહમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું

હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનું નિધન પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહે દુ:ખ વ્યક્ત કર્યું CDS બિપિન રાવત સહિત તેમના પત્નિ અને અન્ય સશસ્ત્ર દળોના જવાનોના પણ મોત નવી દિલ્હી: આજે બપોરે તામિલનાડુના કૂન્નુરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવત સહિત તેમના પત્નિ મધુલિકા રાવતનું પણ […]

વરિષ્ઠ પત્રકાર અને કટારલેખક જયદેવ પટેલનું ટૂંકી માંદગી બાદ નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

જાણીતા વરિષ્ઠ પત્રકાર અને કટારલેખક જયદેવ પટેલનું 81 વર્ષની વયે નિધન ટૂંકી માંદગી બાદ 81 વર્ષની વયે તેઓનું નિધન થયું સરળ વ્યક્તિત્વ ધરાવતા જયદેવ પટેલ ક્રાઇમ રિપોર્ટરો માટે પ્રેરણારૂપ હતા તેમની અણધારી વિદાયથી પત્રકાર આલમમાં શોકનું મોજું ફરી વળ્યું અમદાવાદ: પત્રકાર જગતમાં જયદેવ કાકાના હુલામણા નામથી જાણીતા પત્રકાર અને કટારલેખક જયદેવ પટેલનું 81 વર્ષની વયે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code