1. Home
  2. Tag "Conference"

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની કોન્ફરન્સમાં તજજ્ઞોએ વિચારો રજુ કર્યા

NFSUમાં ફોરેન્સિક સાઇકોલોજી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ ફોરેન્સિક મનોવિજ્ઞાનના મહત્વની પરની ચર્ચામાં IPS અધિકારીઓએ ભાગ લીધો વિષય નિષ્ણાતોએ ફોરેન્સિક સાયકોલોજીની ભૂમિકા સમજાવી ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના ઉપક્રમે ફોરેન્સિક સાઇકોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બે દિવસિય કોફસન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં એ ટ્રાન્સ-ડિસિપ્લિનરી પર્સપેક્ટિવ ઓન ધ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ” વિષે મહાનુભાવોએ […]

અમદાવાદમાં આચાર્ય યુગભૂષણસૂરિજી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઔર’ વિદ્વત સંમેલન યોજાશે

અમદાવાદઃ શહેરના પાલડીના ગીતાર્થ ગંગામાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર”નું ત્રીજુ સંમેલન તા. 14 અને 15મી ડિસેમ્બરના રોજ યોજાશે. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીના નેતૃત્વમાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર” નામથી 2 વખત મુંબઈ અને વડોદરામાં કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસુરિજી દ્વારા આજના અશાંત યુગની યુદ્ધ, ભૂ ભૌગોલિક-રાજકીય દુશ્મનાવટ અને પ્રભાવહીન બહુપક્ષીયવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓના સમાધાન […]

શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને, ગ્રીન કવર વધારીને ગ્લોબલ વૉર્મિંગ સામે લડવું પડશે: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઇન્ડિયા – ગુજરાત ચેપ્ટર‘ ની કૉન્ફરન્સનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતાં આગામી પાંચ વર્ષમાં આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનીશું. અને આત્મનિર્ભરતા માટે સસ્ટેનેબિલિટી પાયાની શરત છે. વિકાસ તમામ કાર્યોના પાયામાં સસ્ટેનેબિલિટી જરૂરી […]

વર્લ્ડ એનર્જી કોંગ્રેસની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઉર્જા સુરક્ષા, ઍક્સેસ અને ટકાઉપણાની વિકસતી ઉર્જા ત્રિલમ્માને સંચાલિત કરવાના માર્ગોની ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ 24મી એપ્રિલ, 2024ના રોજ નેધરલેન્ડના રોટરડેમમાં ચાલી રહેલી વર્લ્ડ એનર્જી કોંગ્રેસની 26મી આવૃત્તિમાં મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગોળમેજી પરિષદમાં દુબઈમાં COP28 યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ કેવી રીતે ગેમ ચેન્જર હતી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મિનિસ્ટ્રીયલ રાઉન્ડ ટેબલે ઉર્જા નવીનતા અને સહયોગ અને વિકસતા ઉર્જા ત્રિલમ્મા ટ્રેડ-ઓફના સંચાલનમાં અસરો […]

ખેડુતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસો સફળ થઈ રહ્યા છેઃ ડો. મનસુખ માંડવિયા

અમદાવાદઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા બાયો-કેમ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી  ડો. મનસુખભાઈ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોન્ફરન્સમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી  ડો. મનસુખભાઈ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શુભેચ્છાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી […]

સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે: CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-વાઇબ્રન્ટ સેમીનાર અન્વયે શહેરી વિકાસ વિભાગ આયોજિત ‘લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો’ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી  સંબોધન કરી રહ્યા હતા. શહેરી બાબતો અને આવાસ નિર્માણના કેન્દ્રીય રાજ્યમંત્રી  કૌશલ કિશોર, […]

ગુજરાત પોલીસ લોકોની શાંતિ, સલામતી અને સુરક્ષા તેમજ વિપદાઓમાં પણ સતત કાર્યરત રહે છે: CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડમીઝની 12મી કોન્ફરન્સ સભ્ય દેશો માટે પોતાની બેસ્ટ પોલિસીંગ પ્રેક્ટિસને ઉજાગર કરવાનો મંચ બની છે. ટ્રેનિંગ, રિસર્ચ અને પ્રોફેશનલ ડેવલોપમેન્ટ માટે તેમજ ટેકનોલોજી અને ઇનોવેશનને અપનાવવા માટે સહયોગ કરીને આ કોન્ફરન્સ પોલીસિંગને નવા આયામ પ્રદાન કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજે વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સ યોજાશે

અમદાવાદઃ નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલીકરણ માટે આજે તા. 26મીને ગુરૂવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના ટેન્ટ સિટી ખાતે વાઈસ ચાન્સેલરની કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં વેસ્ટર્ન રીજીયનના સરકારી, ખાનગી તથા ડીમ યુનિવર્સિટીના કુલપતિઓ અને ડાયરેક્ટર ઉપસ્થિત રહેશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલરની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. નર્મદા જિલ્લાના કેવડીયામાં […]

પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ બનાવાશે, પુંસરી ગામે રાજ્યપાલે કર્યો સંવાદ

પુંસરીઃ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે રાજયપાલની ઉપસ્થિતમાં  પ્રાકૃતિક ખેતી અને સેવ સોઇલ પરિસંવાદ યોજાયો હતો. જેમાં કૃષિકારો સાથે વાર્તાલાપ કરી રાજ્યપાલે તેમના અનુભવોની વિગતો મેળવી હતી. દરમિયાન રાજ્યપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતને રોલ મોડલ બનાવાશે. ખેડુતો રાસાયણિક ખેતિના સ્થાને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. તલાદ તાલુકાના પુંસરી ગામે […]

જિલ્લાના વિકાસ કામોમાં આયોજન-પ્લાનિંગ પૂર્વે પદાધિકારીઓનું યોગ્ય સંકલન જરૂરી, મુખ્યમંત્રી

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને પંચાયતી અધિકારીઓના પરસ્પર સુચારૂ સંકલનથી વિકાસ કામોને નવી ગતિ આપવા પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જિલ્લા પંચાયત સ્તરે જિલ્લાના વિકાસ કામોનું આયોજન-પ્લાનીંગ કરતાં પૂર્વે વિકાસ કામોની યાદી, અગ્રતા વગેરેમાં પદાધિકારીઓને સહભાગી બનાવવા યોગ્ય સંકલન થવું જરૂરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા પંચાયતોના પ્રમુખો, ઉપપ્રમુખો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code