1. Home
  2. Tag "Conflict"

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષને લઈને તણાવ

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષને લઈને તણાવ જોવા મળ્યો. ગાઝા પર કબ્જો કરવાની ઇઝરાયલની યોજનાની અમેરિકા સિવાયના મોટાભાગના દેશોએ નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ગાઝામાં સર્જાયેલા માનવીય સંકટના સમાધાન પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી. ફિલિસ્તીનના સ્થાયી નિરીક્ષક, રિયાદ મન્સૂરે જણાવ્યું કે, “માત્ર સહાનુભૂતિ પૂરતી નથી, […]

ઇઝરાયેલ સાથેના સંઘર્ષ દરમિયાન બંધ કરાયેલુ હવાઇ ક્ષેત્ર ઈરાને ફરી શરૂ કર્યુ

ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર ફરી શરૂ કરી દીધું છે. ઈઝરાયલ સાથેના સંઘર્ષ દરમિયાન ઈરાને પોતાના હવાઈ ક્ષેત્ર પર આ પ્રતિબંધો લાદ્યા હતા. ઈરાનના નાગરિક ઉડ્ડયન સંગઠન અનુસાર, તેહરાનના મેહરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ કામગીરી શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઈરાને તેહરાન અને અન્ય વિસ્તારો પર ઈઝરાયલી હવાઈ હુમલા બાદ 13 જૂને પોતાનું હવાઈ ક્ષેત્ર […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ એલોન મસ્ક વચ્ચેનો તકરાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ એલોન મસ્ક વચ્ચેનો તકરાર વધી રહી છે. તાજેતરમાં જ ટ્રમ્પે એલોન મસ્ક વિશે એક મોટું નિવેદન આપ્યું હતું કે તેઓ હવે તેમની સાથે વાત કરવા માંગતા નથી કારણ કે તેમને લાગે છે કે મસ્ક તેમનું દિમાગ ગુમાવી ચૂક્યા છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ […]

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન ફરી મૂંઝવણમાં છે! ભારત સાથે સીધો સંઘર્ષ, પાકિસ્તાન પ્રત્યે ફરી પ્રેમ દર્શાવ્યો

પાકિસ્તાનના નજીકના મિત્ર, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ફરી એકવાર પાકિસ્તાન પર પ્રેમ વરસાવ્યો છે. તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષનો સામનો કરવા બદલ પાકિસ્તાનની ખૂબ પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ એર્દોગનએ આરોપ લગાવ્યો કે, “તેઓ પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આપણા પાકિસ્તાની ભાઈઓ અને બહેનોને ભારતના નાપાક હુમલાઓનો જવાબ આપવા માટે ધીરજ અને ડહાપણ બદલ અભિનંદન આપે […]

વિશ્વના 75 ટકા વાઘ ભારતમાં, વસવાટ સુરક્ષાની સાથે વન્યજીવન સંઘર્ષમાં ઘટાડો કરી પ્રાપ્ત કરી સફળતા

ભારત વિશ્વના 75 ટકા વાઘનું ઘર છે. ભારતે દસ વર્ષથી ઓછા સમયમાં વાઘની વસ્તી બમણી કરી છે. શિકાર પર કડક કાર્યવાહી, વાઘના નિવાસસ્થાનનું રક્ષણ, પર્યાપ્ત શિકારની ખાતરી, માનવ-વન્યપ્રાણી સંઘર્ષ ઘટાડવા અને સ્થાનિક સમુદાયોના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને આ સિદ્ધિ શક્ય બની છે. અભ્યાસ અનુસાર, ભારતની સફળતા અન્ય દેશો માટે એક ઉદાહરણ છે કે સંરક્ષણ પ્રયાસો […]

ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વામાં શિયા-સુન્ની સંઘર્ષમાં 37 લોકોના મોત

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં તાજી સાંપ્રદાયિક હિંસામાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા છે અને 103 ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ તાજેતરની હિંસા શિયા મિલિશિયા જૂથો દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલાનું પરિણામ છે. કારણ કે… અજાણ્યા બંદૂકધારીઓએ પેસેન્જર વાનના કાફલા પર હુમલો કરતાં 47 શિયા મુસ્લિમો માર્યા […]

વૈશ્વિક સ્થળાંતર માટે સંઘર્ષ અને આબોહવા પરિવર્તન એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો: UN

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્થળાંતર માટે સંઘર્ષ અને આબોહવા પરિવર્તન એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે, યુએન સ્થળાંતર એજન્સીના વડાએ ઢાકામાં વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2024 લોન્ચ કરતી એક ઇવેન્ટમાં જણાવ્યું હતું. આ અહેવાલ, વિસ્થાપિત લોકોની રેકોર્ડ સંખ્યા અને આંતરરાષ્ટ્રીય રેમિટન્સમાં મોટો વધારો દર્શાવે છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા બાંગ્લાદેશની રાજધાનીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો જ્યાં […]

પાપુઆ ન્યુ ગિની: આદિવાસીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં 64 લોકોના મોત

પોર્ટ મોરેસ્બીઃ પાપુઆ ન્યુ ગિનીના ઉચ્ચ પ્રદેશોમાં આદિવાસીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં ઓછામાં ઓછા 64 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાએ સોમવારે આ માહિતી આપી હતી. સ્થાનિક અખબાર પોસ્ટ-કુરિયરના જણાવ્યા અનુસાર, એન્ગા પ્રાંતના વેપેનામાન્ડામાં પોલીસે પુષ્ટિ કરી છે કે, સવારે લડાઈ શરૂ થઈ ત્યારથી આ વિસ્તારમાં રસ્તાઓ, ઘાસના મેદાનો અને ટેકરીઓમાંથી 64 મૃતદેહો મળી આવ્યા […]

સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટઃ ક્રિકેટના મેદાનમાં જ બે ખેલાડીઓ વચ્ચે ચકમકઝરી

નવી દિલ્હીઃ ક્રિકેટ મેચ દરમિયાન હરીફ ટીમના ખેલાડીઓ વચ્ચે સામાન્ય રકઝક થતી હોય છે પરંતુ સૈયદ મુશ્તાક અલી-ટી-20 ટૂર્નામેન્ટમાં બે ખેલાડીઓ સામ-સામે આવી ગયા હતા. તેમજ મામલો બિચક્યો હતો જેથી અન્ય ખેલાડીઓ અને એમ્પારે દરમિયાનગીરી કરીને મામલાને શાંત પાડવામાં આવ્યો હતો. આ બંને ખેલાડીઓ સામે બીસીસીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા છે. સમગ્ર ઘટનાનો […]

યુનિસેફનો દાવો, રશિયા-યુક્રેનના વિવાદમાં 15 લાખ બાળકોના જીવ પર જોખમ

યુનિસેફનો દાવો રશિયા યુક્રેન વિવાદમાં બાળકોને જોખમ 15 લાખ બાળકોનો જીવ જોખમમાં દિલ્હી: રશિયા યુક્રેન વિવાદ જે ચાલી રહ્યો છે તેની અસર વેપાર ક્ષેત્રમાં તો જોવા મળે જ છે પરંતુ તે વિવાદમાં બાળકોના જીવન પર પણ જોખમ હવે વર્તાઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 25મો દિવસ છે. UNICEF દાવો કરે છે કે લગભગ 15 લાખ યુક્રેનિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code