જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપા દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયું
વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ હવે યુવાનોને ગેરમાર્ગે દોરીને ષડયંત્રોમાં વ્યસ્ત છેઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ, 23 જુલાઈ, 2026 – ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરીને લોકશાહીની મર્યાદા, પ્રધાનમંત્રીશ્રીના પદની ગરિમા તથા સુરક્ષા પ્રોટોકોલનું […]


