1. Home
  2. Tag "COngress"

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણના એંધાણ

આપ તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે એકાદ-બે દિવસમાં આપ સત્તાવાર રીતે કરશે જાહેરાત નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપા અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દરમિયાન આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ […]

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવી છે. ભાજપા દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયાં બાદ નેતાઓની નારાજગી સામે આવી હતી. ભાજપાએ ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ […]

હરિયાણામાં કોંગ્રેસ પોતાની તાકાત ઉપર ચૂંટણી લડશેઃ કુમારી સેલજા

આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા નકારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી 1 ઓક્ટોબરે યોજાશે નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ કુમારી સેલજાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે અને કહ્યું છે કે, તેમની પાર્ટી પોતાનામાં મજબૂત છે અને તે પોતાના દમ પર ચૂંટણી લડશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે […]

ઈન્ડી ગઠબંધને નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યોઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી અને ખડગે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પોતાની રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને […]

ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ-સપાએ પ્રભારીઓની જાહેરાત કરી

વિધાનસભાની 10 બેઠકો ઉપર યોજાશે પેટાચૂંટણી ઈન્ડી ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે રાજકીય પક્ષોએ પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી લખનઉઃ સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભાની 10 બેઠકો પરની પેટાચૂંટણી માટે પોતપોતાના પ્રભારીઓની જાહેરાત કરી છે. કોંગ્રેસે તમામ 10 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે જ્યારે સપાએ 6 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે. […]

મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ, કોંગ્રેસના આગેવાનો સહિત લોકો પદયાત્રામાં જોડાયા

મોરબીઃ પ્રદેશ કોંગ્રેસ દ્વારા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ,  રાજકોટનો અગ્નિકાંડ,તક્ષશિલા આગ કાંડ ,  લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડનો ભોગ બનેલા લોકોને ન્યાય આપવા આજે મોરબીથી 300 કિમીની પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો. ગુજરાત ન્યાય પદયાત્રા આજે મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના થઈ હતી. પદયાત્રાના પ્રારંભ પહેલા મોરબીના દરબારગઢ ચોકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના […]

પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાની સિદ્ધિ પર દેશને ગર્વઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે નીરજ ચોપરાને પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું હતું કે, “તમે હંમેશાથી ચેમ્પિયન છો. નીરજ ચોપરા, તમારી અભૂતપૂર્વ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન. રાજ્યસભામાં […]

કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રાનો કાલથી પ્રારંભ

અમદાવાદઃ હરણી બોટકાંડ, મોરબી ઝુલતા પુલકાંડ, સુરત તક્ષશિલાકાંડ, અને રાજકોટના અગ્નિકાંડ, લઠ્ઠાકાંડ, પેપરકાંડ, અંધાપાકાંડ જેવી ઘટનાઓમાં ભોગ બનેલા પિડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા આવતી કાલ તા. 9મી ઓગસ્ટને શુક્રવારથી મોરબીથી ન્યાય પદયાત્રા આરંભ થશે. મોરબીમાં લોકોને મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે. આગામી તા. 23ના રોજ આ ગુજરાત ન્યાય યાત્રા […]

બિહાર માટે કરોડો રૂપિયા ફાળવી શકાતા હોય તો ગુજરાતના અતિવૃષ્ટિગ્રસ્તો માટે કેમ નહીઃ કોંગ્રેસ

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગોંડલના પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્રીય બજેટને ખુરશી બચાવો બજેટ ગણાવ્યું હતું. આ બજેટમાં બિહારના નીતિશબાબુ અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુને સાચવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બજેટમાં ગુજરાત સરકારને ઠેંગો દેખાડવામાં આવ્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, બિહાર પૂર નિયંત્રણ […]

ભગવંત માન પણ નહીં લે નીતિ આયોગની બેઠકમાં ભાગ, અગાઉ આટલા મુખ્યમંત્રીઓ કરી ચૂક્યા છે ઇન્કાર

વિપક્ષે સમાન્ય બજેટમાં એનડીએનું શાસન ન હોય તેવા રાજ્યો સાથે ભેદભાવયુક્ત વલણ અપનાવવાનો કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યો છે.. એનડીએનું શાસન હોય તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ એક પછી એક નીતિ આયોગની બેઠકમાં જવા માટે ઇન્કાર કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 27 જુલાઈએ યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code