1. Home
  2. Tag "COngress"

અવિશ્વાસ પ્રસ્તાવ પર બીજેપીએ સોનિયા ગાંઘી પર સાધ્યુ નિશાન કહ્યું તેમને બે જ કામ છે ‘એક બેટે કો સેટ કરના ઓર દુસરા દામાદ કો ભેંટ કરના’

દિલ્હી – સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે ભારે હોબાળો મચ્યો છએ વિપક્ષ દ્રારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતા ભારે હંગામો થયો છે ત્યારે અનેક નેતાઓ એક બીજા પર શાબ્દિક વાર કરી રહ્યા છે આ સ્થિતિમાં બીજેપીએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી પર આકરા પ્રહાર કર્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે બીજેપી નેતાએ […]

કોંગ્રેસ ચાર દાયકાથી પંચાયતી રાજ પ્રણાલી લાગુ કરવી કેટલી જરુરી છે તે સમજી શકી નથીઃ પીએમ

ચંદીગઢઃ વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સ દ્વારા ભારતીય જનતા પાર્ટી (BJP) ‘હરિયાણા પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદ‘ના બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગ્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે આઝાદીના ચાર દાયકા પછી પણ પાર્ટીને ગામડાઓમાં પંચાયતી રાજ પ્રણાલી લાગુ કરવી કેટલું મહત્વનું છે તે સમજાયું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો […]

હંમેશા જીત સત્યની જ થાય છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી હતી. ગુજરાતની અદાલતે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને ફરમાવેલી સજા ઉપર સર્વોચ્ચ અદાલતે સ્ટે ફરમાવ્યો છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ કોર્ટના આદેશને સત્યની જીત દર્શાવી છે. આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલિલ્કાર્જુન ખડગેએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં […]

અજીત પવારે PM નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા, પૂર્વ PM ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે કરી સરખામણી

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પીએમ મોદીની પ્રશંસા કરીને તેમણી ગણતરી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે સરખામણી કરી છે. પૂણેમાં તેમણે કહ્યું હતું કે, દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ‘મિસ્ટર ક્લીન’ની ઈમેજ ધરાવતા હતા અને વડાપ્રધાન મોદી પણ એટલી જ પ્રતિષ્ઠા ધરાવે છે. ગયા મહિને NCPથી અલગ થઈને અજીત પવાર પોતાના […]

દેશના 4001 ધારાસભ્યોની સંપત્તિ ત્રણ રાજ્યના બજેટ કરતા વધારે, રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ દેશના વર્તમાન ધારાસભ્યોની સંપત્તિને લઈને એક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટ અનુસાર, 4001 વર્તમાન ધારાસભ્યોની કુલ સંપત્તિ 54,545 કરોડ રૂપિયા છે, જે નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમના 2023-24ના સંયુક્ત વાર્ષિક બજેટ કરતાં વધુ છે. ભાજપના 1356 ધારાસભ્યો પાસે 16,234 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે કોંગ્રેસના 719 ધારાસભ્યો પાસે 15,798 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એસોસિએશન […]

સરકારના ભ્રષ્ટ તંત્રને લીધે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા માત્ર દેખાવ પુરતી છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ શહેરની રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી ભારે આગના કારણે તંત્રની લાપરવાહી – સુરક્ષા પ્રત્યે આંખ આડા કાનની નિતિ ખુલ્લી પડી હોવાના આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગવાની દુર્ઘટના દુઃખદ છે. આગની ઘટનાને કારણે હોસ્પિટલમાં દાખલ 100 થી વધુ દર્દીઓ અને તેના પરિવારોમાં ભયની લાગણી પ્રસરી […]

ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતના 33 જીલ્લાની  1657  સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે ત્યારે ગુજરાતની પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી જોઈએ. […]

વિપક્ષોએ પોતાના કારનામા છુપવા માટે ગઠબંધનનું નામ બદલી નાખ્યું : પીએમ મોદી

જયપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજસ્થાનના સીકર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન I-N-D-I-A પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું, સિમીના નામમાં પણ ઈન્ડિયા હતું, તેણે તેનું નામ બદલીને પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) કર્યું હતું. આ કાર્યક્રમમાં નાદુરસ્ત આરોગ્યને […]

મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી,કોંગ્રેસે તેના સાંસદોને વ્હીપ જારી કરીને તેમને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું

ઇમ્ફાલ:મણિપુર મુદ્દે પીએમ મોદી પર સતત નિશાન સાધનાર વિપક્ષ આજે મોટો રાજકીય દાવ રમવા જઈ રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ આજે લોકસભામાં મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે દેશને મોદી સરકારમાં વિશ્વાસ નથી, તેથી તેઓ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસે આજે […]

લોકસભામાં ડીએનએ બિલ પાછું ખેંચવા મામલે કોંગ્રેસે મોદી સરકારને આડેહાથ લીધી

નવી દિલ્હી, 25 જુલાઇ. કોંગ્રેસે લોકસભામાંથી ‘ડીએનએ ટેક્નોલોજી (યુઝ એન્ડ એપ્લીકેશન) રેગ્યુલેશન બિલ, 2019’ પાછું ખેંચવા બદલ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે મોદી સરકારે આ નિર્ણય એટલા માટે પરત લીધો કારણ કે તે વિજ્ઞાન, ટેક્નોલોજી, પર્યાવરણ, વન અને આબોહવા પરની સ્થાયી સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા સંરક્ષણોને તેનો એક ભાગ બનાવવા માંગતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code