1. Home
  2. Tag "COngress"

સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શકયતા, કેન્દ્ર સરકાર મણિપુર હિંસા અંગે ચર્ચા કરવા તૈયાર

નવી દિલ્હીઃ 20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે (19 જુલાઈ) કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું કે તે 20 જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રમાં […]

વિપક્ષી એકતાના ‘ઈન્ડિયા’ નામથી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર નારાજ

ઈન્ડિયા નામમાં એનડીએ ના સમાવેશથી નીતિશ નારાજ નીતિશ કુમારને મહત્વની જવાબદારી સોંપાશે નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ એકસાથે એકત્ર થઈ રહ્યાં છે. બીજી તરફ ભાજપાની આગેવાનીમાં એનડીએને ફરીથી વધારે મજબુત કરવામાં આવી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓએ ‘ઈન્ડિયા’(ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવેશી ગઠબંધન) નામથી ગઠબંધન બનાવ્યું છે. વિપક્ષી ગઠબંધનનું નામ […]

કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથીઃ મલ્લિકાર્જુન ખડગે

બેંગ્લોરઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપાની સામે કોંગ્રેસ સહિત 24 જેટલા વિપક્ષી પક્ષોના નેતાઓની બેંગ્લોરમાં બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં નથી. ખડગેએ કહ્યું કે કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથી. મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે બેંગલુરુમાં વિરોધ પક્ષોની ચાલી રહેલી […]

ભાજપ દ્વેષભાવની રાજનીતિ કરી રાહુલ ગાંધીના અવાજને દબાવવાનો પ્રયાસ કરે છેઃ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદઃ સામાન્ય, મધ્યમવર્ગ અને દેશના નાગરિકોના જીવનને સ્પર્શતા મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ-પ્રશ્નો માટે સતત લડતા રાહુલ ગાંધીજી પર ભાજપ દ્વારા રાજકીય દ્વેષભાવ રાખી તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એવા આક્ષેપ સાથે  કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ ખાતે ગાંધી આશ્રમ સામે ગાંધી ચિંધ્યા માર્ગે “મૌન સત્યાગ્રહ” યોજવામાં આવ્યો હતો. ભાજપ સરકારની દ્વેષભાવની રાજનીતિ પર […]

લોકસભા ચૂંટણી 2024: વિપક્ષ એકતામાં કોંગ્રેસને સૌથી વધારે બેઠક સાથીઓ માટે છોડવી પડશે

નવી દિલ્હીઃ કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર પાછા ફરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. તે 2014થી સત્તાનો સ્વાદ ચાખી શકી નથી. મલ્લિકાર્જુન ખડગેની આગેવાની હેઠળની પાર્ટી અન્ય પક્ષોની મદદથી કેન્દ્રમાં સરકાર બનાવવાનું સપનું જોઈ રહી છે. જો કે, આ માટે કોંગ્રેસે ઘણી સીટોનું બલિદાન આપવું પડશે, કારણ કે, દેશમાં એવી ઘણી લોકસભા સીટો હશે જ્યાં […]

પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ ન હતીઃ શરદ પવાર

પુણેઃ ગયા અઠવાડિયે પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ નથી. મીટિંગમાં કેટલીક જગ્યાએ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમ એનસીપીના સિનિયર નેતા શરદ પવારે જણાવીને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પાસે રાજકીય પરિપક્વતાનો અભાવ છે. પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા […]

વિપક્ષ એકતા: મમતા બેનરજી, માયાવતી અને અરવિંદ કેજરિવાલના અલગ સૂરથી વિપક્ષી પાર્ટીઓમાં ચિંતા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપાને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ સહિતના વિપક્ષીપક્ષો દ્વારા વિપક્ષ એકતાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 23 જૂને બિહારની રાજધાની પટનામાં બિન-ભાજપ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલથી લઈને કેજરીવાલ અને મમતાથી લઈને અખિલેશ સુધી લગભગ 15 વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ તમામ પક્ષો માત્ર એક જ ઉદ્દેશ્ય […]

ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા આધૂનિક કાર્યાલયો બનાવાશે

અમદાવાદઃ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તિ બાદ હવે સંગઠનમાં પણ નવી નિમણૂંકો માટે કવાયત ચાલી રહી છે. તેમજ કોંગ્રેસ દ્વારા ભાજપની માફક ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં પોતાના આધુનિક કાર્યાલયો શરૂ કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 18 નેતાઓ થોડા સમય પહેલાં દિલ્હી ગયા હતા, જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ સાથે […]

કટોકટી સામેની લડત: વિશ્વની પહેલી અહિંસક જમણેરી ક્રાંતિ !

૨૫મી જૂન એટલે કટોકટી નખાયાના કાળા દિવસની કડવી સ્મૃતિ. કટોકટી કાળમાં ‘બેધડક સત્ય’ બોલવાનું કોઈ મીડિયાનું સાહસ નહોતું. બધાં ઈન્દિરા ગાંધીની ‘ગોદી’માં બેઠેલાં મીડિયાં હતાં. ન્યાયતંત્ર સંપૂર્ણ શરણે થઈ ગયું હતું. પોલીસના અત્યાચારોનો કોઈ પાર નહોતો. આવા સમયે કઈ રીતે વિશ્વની પહેલી જમણેરી અહિંસક ક્રાંતિ થઈ તેની રસપ્રદ વાતો. (જયવંત પંડ્યા) જ્યારે ન્યાયતંત્ર સંપૂર્ણ શરણે […]

કોંગ્રેસ દ્વારા ગાંધી આશ્રમથી પાલડી સુધીની પદયાત્રા યોજાઈ, શક્તિંસિંહ ગોહિલ સોમવારે પદગ્રહણ કરશે

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ આજે સત્તાવાર પદગ્રહ સમારોહ કરવાના હતા, પરંતુ હવે આજે સોમવારે ભગવાન જગન્નાથ મંદિરે શીશ નમાવી પૂજા અર્ચના કરી પ્રમુખ તરીકે પદ ગ્રહણ કરશે. આ સાથે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મ દિવસ હોવાથી રાહુલ ગાંધીના જન્મ દિવસ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code