1. Home
  2. Tag "COngress"

75 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓને મહત્વ ન આપ્યુ: અમિત શાહ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી સ્વિકારી લીધી હોય તેમ સમગ્ર રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન તેમણે દાહોદની મુલાકાત લીધી હતી. અહીં જાહેરસભામાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રકાર કર્યાં હતા. તેમજ 75 વર્ષ સુધી કોંગ્રેસે આદિવાસીઓ માટે કોઈ કાર્ય નહીં હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગ્રે અમિત […]

ગુજરાત ચૂંટણી 2022: બનાસકાંઠામાં 150 કાર્યકરો ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રચાર તેજ ગતિએ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય નેતાઓએ રાજ્યમાં ધામા નાખ્યા છે. બીજી તરફ નેતાઓ અને કાર્યકરોમાં પક્ષપલ્ટો કરી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ટીકીટ નહીં આપતા અને નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન બનાસકાંઠામાં ભાજપમાં ભંગાણ પડ્યું છે અને 150થી કાર્યકરો કોંગ્રેસમાં જોડાયાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, બનાસકાંઠની […]

ગુજરાત ચૂંટણીઃ પ્રચાર-પ્રસારમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખીને વેગવંતો પ્રચાર કરી રહ્યાં છે, એટલું જ નહીં રાજકીય પક્ષો રૂબરૂની સાથે સોશિયલ મીડિયા મારફતે પણ મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યાં છે. જેના કારણે સોશિયલ મીડિયાના વપરાશમાં પણ વધારો થયો છે. સુત્રોના જણાવ્યા […]

બીજેપીના જોરદાર પ્રચાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી આજે ગુજરાતમાં રેલી યોજીને કરશે ચૂંટણી પ્રચાર

આજથી રાહુલ ગાંઘી ગુજરાતમાં કરશએ પ્રચાર બીજેપીના પ્રચાર વચ્ચે રાહુલ ગાંઘીનું ટકવું મુશ્કેલ અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી પોચાના અનેક નેતાઓને ચૂંટણી પ્રચારમાં લગાવ્યા છે પ્રધાનમંત્રી મોદી પોતે પણ ચૂંટણીના પ્રચાર મેદાનમાં આવ્યા છએ ત્યારે બીજેપીના જોરદાર પ્રચાર વચ્ચે આજથી કોંગ્રેસનાના નેતા રાહુલ ગાંઘી પણ ગુજરાતમાં પોતાનો પ્રચટાર શરુ […]

કોંગ્રેસ પરિવારનો હિસ્સો હોવાનો રાજીવ ગાંધી કેસમાં છુટેલી નલીનીનો દાવો

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કેસમાં તાજેતરમાં જેલમાંથી મુક્ત થયેલી નલિનીએ કહ્યું હતુ કે, આ કેસમાં પોતે નિર્દોશ છે. પૂર્વ પીએમનું અવસાન થયું ત્યારે કેટલાક દિવસો સુધી રોઈ હતી. કોંગ્રેસ પરિવાર સાથે વર્ષોથી જોડાયેલી છું. તેમ છતા રાજીવ ગાંધી હત્યા કેસના આરોપનો સામનો કરી રહી છે. નલિની શ્રીહરનએ જણાવ્યું હતું કે, હું […]

રાહુલ ગાંઘીની ભારત જોડો યાત્રા ચર્ચામાં આવી – રાષ્ટ્રગીતના બદલે બીજૂ ગીત વાગતા સોશિયલ મીડિયા પર ઉડી રહી છે મજાક

કોંગ્રેસની બની ફરી મજાક રાષ્ટ્રગીતના બદલે બીજૂ ગીત વાગતા લોકો ઉડાવી રહ્યા છે મજાક રાહુ ગાંઘીને ફરી બીજેપીએ કહ્યું પપ્પુ દિલ્હીઃ- તાજેતરમાં કોંગર્સ પાર્ટી પોતાની ભારત જોડો યોત્રામાં વ્યસ્ત છે, જો કે કોંગ્રેસ પાર્ટી આમ તો બીજેપી સામે ટક્કર આપવાનો માત્ર પ્રયત્ન જ કરી રહી છે સફળ થવામાં બિલકુલ પાછળ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને […]

કોંગ્રેસના નેતાઓની ખરીદીથી ભાજપના પાયાના કાર્યકરોમાં નારાજગીઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેમજ એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસે ભાજપ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓની ખરીદીને કારણે ભાજપમાં જ પાયાના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ 125થી વધારે બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવીને સત્તા બનાવશે. કોંગ્રેસના પ્રભારી […]

ગુજરાત ચૂંટણી: પ્રથમ તબક્કાની 89 બેઠકો ઉપર 1362 નેતાઓએ ઉમેદવારી નોંધાવી, ચૂંટણીપંચે 999 ફોર્મ માન્ય રાખ્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ વધારે તેજ બન્યો છે, પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે તા. 1લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિવિદ રાજકીય પક્ષોના કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા. જે પૈકી ચૂંટણીપંચ દ્વારા લગભગ 999 ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં હોવાનું જાણવા મળે […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી છે તેમજ હાલ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુવા નેતા જીગ્નેશ મેવાણી પણ રાજ્યભરમાં પ્રચાર કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સોનિય ગાંધી, રાહુલ ગાંધી અને […]

ભાજપ સાથે સંકળાયેલા 35 હોમ ગાર્ડ્સ કમાન્ડન્ટને ચૂંટણી કામગીરી ન સોંપવા કોંગ્રેસની રજુઆત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષરીતે યોજવા ચૂંટણી પંચ કવાયત કરી રહ્યું છે. ત્યારે ચૂંટણી કાર્યમાં રોકાયેલા 35 જેટલા હોમગાર્ડ કમાન્ડન્ટ ભાજપ સાથે સંકલાયેલા હોવાથી તેમને ચૂંટણીની કામગારીથી દુર કરવા કોંગ્રેસે માગણી કરી છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ કમાન્ડન્ટમાં માત્ર ત્રણથી ચાર જેટલા જ પોલીસ વિભાગના એસીપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code