1. Home
  2. Tag "COngress"

ગુલામનબી આઝાદે પીએમના કર્યા વખાણઃ પહેલા મોદીને ક્રૂર સમજતો, પરંતુ તેમણે ઈન્સાનિયત દેખાડી

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે ફરી એકવાર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જે લોકો મારી સાથે પીએમ નરેન્દ્ર મોદીને મળવાની વાત કરે છે, તેઓ ભૂલી ગયા છે કે, તેમના નેતા લોકસભામાં ભાષણ આપ્યા બાદ પીએમને ગળે લગાવવા ગયા હતા. તેણે કહ્યું કે મારા દિલમાં તારા માટે કંઈ […]

કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધીનું સ્થાન બદલાશે -અધ્યક્ષ પદ માટે 24 સપ્ટેમ્બરથી નોમિનેશન ,17 ઓક્ટોબરે થશે મતદાન

17 સપ્ટેમ્બરે અધ્યક્ષ પદ માટે નામાકંન 25 ઓક્ટબરે કરવામાં આવશે મતદાન સોનિયા ગાંઘીનું અધ્યક્ષ પદ બદલાશે દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં છે ત્યારથી કોંગ્રેસના તો જાણે વળતા પાણી જોવા મળી રહ્યા છે,જો કે સતત કોંગ્રેસ બીજેપી પર આકરા પ્રહારો ટીકા કરીને પોતાનું સ્થાન બનાવી રાખવા માંગે છે ત્યારે હવે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંઘી પોતાના […]

કોંગ્રેસમાં પણ ચૂંટણીને લઈ ધમધમાટ, રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના વડા કેજરિવાલ તો દર અઠવાડિયો ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પણ ગુજરાતના પ્રવાસો વધી […]

મોંઘવારી, બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 10મી સપ્ટેમ્બરે અડધો દિવસ ગુજરાત બંધનું એલાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પાસે ઘણા મુદ્દાઓ છે. જેમાં હાલ વધતી જતી મોંધવારીને કાબુમાં લેવામાં સરકારની નિષ્ફળતાને ઊજાગર કરવાનો મહત્વનો મુદ્દો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ડ્રગ્સ અને બેરોજગારીને લઈ વિરોધ નોંધાવવા આગામી 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત […]

સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની કાર્ય પદ્ધતિ ઉપર ગુલામ નબી આઝાદે ઉઠાવ્યા સવાલો

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓના G-23 જૂથના નેતા ગુલામ નબી આઝાદે અંતે પાર્ટીનો સાથ છોડ્યો છે. તેમણે કોંગ્રેસ સાથે પાંચ દાયકા જૂના સંબંધનો અંત આણ્યો છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પોતાના 5 પાનાના લાંબા રાજીનામા પત્રમાં તેમણે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે રાહુલ ગાંધી પર વરિષ્ઠ નેતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. […]

કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. ગુલામ નબી આઝાદે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનું રાજીનામાનો પત્ર મોકલ્યો હતો. ગુલામ નબી આઝાદ કોંગ્રેસનો મોટો ચહેરો માનવામાં આવે છે. ભૂતકાળમાં તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યાં હોવાથી અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. છેલ્લા 24 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત […]

કોંગ્રેસની કમાન હવે ગાંધી પરિવારને બદલે સિનિયર નેતાને સોંપવાની કવાયત

નવી દિલ્હીઃ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. દાયકાઓ પછી પાર્ટીના અધ્યક્ષ તરીકે ગાંધી પરિવારને બદલે અન્ય સિનિયર નેતાની પસંદગી અંગે ચર્ચા ચાલતી હોવાનું જાણવા મળે છે. જો કે, કોંગ્રેસના અધ્યક્ષ કોણ બને છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસનાં વર્તમાન કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ […]

ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો જુની પેન્શન યોજના ત્વરિત ચાલુ કરાશેઃ ગેહલોત

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અને પક્ષના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતની નિમણૂંક કરાયા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકો યોજીને બુથ સમિતીઓથી લઈને પ્રચાર-પ્રસારની સ્ટેટેજીના […]

ગુજરાતના 33 જિલ્લા મથકોએ કોંગ્રેસ દ્વારા સર્વધર્મ સમભાવના સંદેશ સાથે તિરંગા યાત્રા યોજાઈ

અમદાવાદઃ કોંગ્રેસ દ્વારા ભારત જોડો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં યોજાનારી “ભારત જોડો તિરંગા યાત્રા”ના ભાગ રૂપે અમદાવાદમાં શહીદ વીર કિનારીવાલા સ્મારકે પુષ્પાંજલિ કર્યા બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની બાઈક રેલી મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમ ખાતે પહોચી હતી. રેલીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code