1. Home
  2. Tag "COngress"

ભાજપને મુહૂર્ત મળતું નહોતું અને કોંગ્રેસે સાબરમતીમાં ફૂટ ઓવરબ્રીજને ઢોલ વગાડીને ખૂલ્લો મુકી દીધો

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પરના સાબરમતી નદી પર ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. આ આઈકોનિક ઓવરબ્રીજ અમદાવાદ શહેરની આગવી ઓળખ બની રહ્યો છે. ફૂટ ઓવરબ્રીજને લોકો માટે ક્યારે ખૂલ્લો મુકાશે તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડીને ઓવરબ્રીજ ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના સાબરમતી નદી પર કરોડો રૂપિયાના […]

AMCનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ જતાં કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કચેરી સામે કરાયો ઉગ્ર વિરોધ

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર અને કેટલાક ઘરોમાં પાણી ભરાતા શહેરીજનોનો મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો સામે રોષ ઊભો થયો છે. મ્યુનિ,કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયાનો શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા બુધવારે મ્યુનિ,ની કચેરી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.  વિપક્ષના નેતા શહેઝાદ ખાન અને શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિત કોંગ્રેસના કોર્પોરેટરો અને […]

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ દ્રૌપદી મૂર્મૂને શિવસેનાના સમર્થનના નિર્ણયથી કોંગ્રેસે આશ્ચર્ય વ્યક્ત કર્યું

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપાએ દ્રૌપદી મૂર્મૂને ઉમેદવાર બનાવ્યાં છે. દરમિયાન શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને સમર્થન આપવાનો નિર્ણય કરતા મહાવિકાસ અઘાડીમાં અંતર વધ્યું હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસે શિવસેનાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને એનસીપીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિવસેનાના નિર્ણયથી મહાવિકાસ અઘાડીમાં અંદર ઉભુ થવાની […]

પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ ગુપ્ત માહિતી આપ્યાનો પાક.ના પત્રકારનો દાવો, કોંગ્રેસ ઉપર BJPના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ મોટો દાવો કર્યો છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી તેમની ભારત મુલાકાત દરમિયાન તેમને પાંચ વખત મળ્યા હતા અને જે ગુપ્ત માહિતી મળી હતી અને આ માહિતી આઈએસઆઈને આપી હતી. પાકિસ્તાની પત્રકારના આ ખુલાસા બાદ હવે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પૂર્વ […]

પ્રિ-મોન્સુન કામગીરીમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન નિષ્ફળ, પ્રજાના કરોડો રૂપિયા વેડફાયાઃ કોંગ્રેસ

અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે મ્યુનિ કોર્પોરેશનના પ્રિ-મોન્સુન પ્લાનની નિષ્ફળતા ઉજાગર થઈ હતી. વરસાદને કારણે રસ્તાઓ પર લોકોના ઘરોમાં તેમજ ભોંયરામાં પાણી બરાઈ જતાં કરોડો રૂપિયાની સંપત્તીને નુકશાન થયુ છે. શહેરીજનોને અનેક હાડમારી વેઠવી પડી છે. આધુનિક સાધનોના ઉપયોગથી ડીશીલ્ટીંગ ઝુંબેશ કરવી જોઈતી હતી પરતું તંત્રની ઘોર બેદરકારીને કારણે શહેરના રહીશોના ઘરમાં પાણી, […]

મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો થયા એકાએક ગૂમ

મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય ધમાસાન પછી મુખ્યમંત્રી બદલાઈ ગયા છે, ઉદ્ધવને મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું અને શિવસેનાના જ નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા, પણ આ જ રીતે હવે નવી ઘમાસાન અન્ય રાજ્યમાં પણ થઈ શકે છે કારણ કે અચાનક જ આ રાજ્યમાંથી પાંચ ધારાસભ્ય અચાનક ગૂમ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી: લોકસભાની 26 બેઠકો માટે કોંગ્રેસે નિમ્યા ઓબ્ઝર્વેર

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસે આ વખતે ફરી સત્તા હાંસલ કરવા માટે રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા તાત્કાલીક અસરથી ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ઓબ્ઝર્વરની નિમણુંક કરી […]

ગુજરાત સરકાર OBC સમાજનું પ્રતિનિધિત્વ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં દુર કરી રહી છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ-1993 થી અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો (OBC) માટે 10 ટકા બેઠકો અનામત રહેશે નહીં. OBC અનામત રહેલી મહિલા અનામત સહિતની બેઠકોને સામાન્ય બેઠકમાં જાહેર કરીને ચૂંટણી જાહેરનામા સંબંધિત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. આમ ગુજરાત સરકાર ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ જ સ્થાનિક સંસ્થાઓમાંથી દર […]

ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરી ભાજપ સરકારે અચ્છેદિનની યાદ અપાવીઃ કોંગ્રેસ

અમદાવાદઃ “બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનારી ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને પહોચી છે.  ભાજપા સરકારમાં સંગ્રહખોરો, કાળાબજારીયાઓ બેફામ બન્યા છે ત્યારે ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના પ્રચાર કરવા કોંગ્રેસના નેતાઓને હાઈકમાન્ડની તાકીદ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી ઉપર કરા પ્રહાર નહીં કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે નેતા-કાર્યકરોને સૂચના આપી છે. અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓ સીધો નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા હતા. જેથી જે તે ચૂંટણી ભાજપ-કોંગ્રેસને બદલે કોંગ્રેસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code