1. Home
  2. Tag "COngress"

BJPને હરાવવા માટે TMCની અધ્યક્ષતામાં વિપક્ષમાં સામેલ થવા મમતાએ કોંગ્રેસને આપ્યું આમંત્રણ !

મુંબઈઃ છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં કોંગ્રેસનું પ્રદર્શન વિવિધ રાજ્યોમાં કથળી રહ્યું છે. બીજી તરફ મમતા બેનર્જી કોંગ્રેસને સાઈડલાઈન કરીને ટીએમસીની આગેવાનીમાં અન્ય રાજકીય પક્ષો સાથે મળીને ભાજપની સામે બીજો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન આગામી વર્ષે ગોવામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ટીએમસીએ ગોવાના સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. દરમિયાન મમતા બેનર્જીએ […]

શિવસેના કોંગ્રેસની આગેવાનીના UPAનો હિસ્સો બને તેવી શકયતા: સંજય રાવતે આપ્યા સંકેત

શિવસેનાના સાંસદ સંજય રાઉતએ એક બેઠકમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ને પુનર્જીવિત કરવા કહ્યું હતું. દેશમાં 2004-14ની વચ્ચે આ ગઠબંધનએ શાસન કર્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાસે વિપક્ષનું હૃદય બનવાની ન તો ક્ષમતા છે કે ન તો તેનું નેતૃત્વ. હવે યુપીએ નથી. તેમણે એનસીપી પ્રમુખ […]

ગુજરાતમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ જનઆંદોલન કરશેઃ જગદીશ ઠાકોર

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસમાં નવા પ્રમુખ જગદીશ ઠાકોરની નિયુક્તિ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે સતત 7 કલાક સુધી ચાલેલી બેઠકમા કોંગ્રેસે આગામી એક વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કર્યો હતો તેમ બેઠક પૂર્ણ થયા પછી એક વાતચીતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે જણાવ્યું હતુ. કે, આગામી એક […]

અમદાવાદમાં ફ્લાય ઓવરબ્રીજનું CMએ લોકાર્પણ કર્યા બાદ કોંગ્રેસે પણ ઉદ્ઘાટન કર્યું

અમદાવાદઃ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા ઓવરબ્રિજનું  કોંગ્રેસે ફરી લોકાર્પણ કર્યું હતું. જેમાં મુખ્યમંત્રીએ  અજિત મિલ ઓવરબ્રિજનું ઓનલાઇન વર્ચ્યુઅલી  લોકાર્પણ કર્યું હતું. જો કે લોકાર્પણ કાર્યક્રમમાં કોંગ્રેસના કોર્પોરેટરોને આમંત્રણ ન અપાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટરોએ અજીત મિલ બ્રિજનું ફરીથી રિબીન કાપીને  લોકાર્પણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના અસારવામાં […]

કોંગ્રેસ વિના નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં પરાસ્ત કરવા અશક્યઃ શિવસેના

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દેશમાં કોંગ્રેસને સાઈડલાઈન કરીને અન્ય નાના-નાના પક્ષો સાથે મળીને નવો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં તેઓ દિલ્હીના પ્રવાસ બાદ મુંબઈના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. જો કે, શિવસેના મમતા બેનર્જીના આ પ્રયાસથી ખુશ નહીં હોવાનું […]

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને લઈને ગુલામ નબી આઝાદનું નિવેદન

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ પર નેતાનું નિવેદન ગુલામ નબી આઝાદે આપ્યું નિવેદન કહી મોટી વાત શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને લઈને તમામ લોકોનો અલગ અલગ અભિપ્રાય હોય છે. પણ સેના દ્વારા હંમેશા તે જ પગલા લેવામાં આવે છે દેશની સુરક્ષા માટે જરૂરી છે, અને જે ભાષા આતંકવાદીઓ સમજે છે. આવામાં હવે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ દ્વારા […]

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસને કટ ટુ સાઈઝ કરીને મમતા BJPને ટક્કર આપવા કરી રહ્યાં છે તૈયારીઓ

દિલ્હીઃ મોદી સરકાર સામે મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને સાઈડલાઈન કરીને 2024ની લોકસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસને પ્રસ્થાપિત કરવાની કવાયતમાં મમતા બેનર્જી લાગ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ સામે મુખ્ય વિપક્ષ તરીકે પોતાને સ્થાન આપવાની યોજનાને વધુ તીવ્ર બનાવવાનું શરૂ કરી દીધું છે. પશ્ચિમ બંગાળ […]

લોકસભા શિયાળુ સત્રઃ મોંઘવારી-ઈંધણના ભાવ વધારા સહિતના મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

દિલ્હીઃ લોકસભામાં તા. 29મી નવેમ્બરથી શિયાળુ સત્રનો પ્રારંભ થશે. આ સત્રમાં મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. આમ લોકસભાનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર […]

દેશના રાજકારણમાં ભાજપની સામે કોંગ્રેસનું સ્થાન લેવા માટે TMCના મમતા બેનર્જી સક્રિય !

દિલ્હીઃ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસનું સમગ્ર દેશમાં ધોવાણ થઈ રહ્યું છે. હવે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ હવે સ્થાનિક પક્ષો પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાથી દુર રહે છે. પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ડાબેરીઓ સાથે ગઠબંધન કર્યું હતું. જ્યારે મમતા બેનર્જીએ કોંગ્રેસ સાથે ગછબંઘન કરવાથી દૂર રહ્યાં હતા. આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશ સહિત […]

છોટાઉદેપુર નગરપાલિકાઃ કોંગ્રેસના નેતા પ્રમુખ તરીકે બિનહરિફ ચુંટાયા

અમદાવાદઃ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે અશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બિનહરીફ ચુંટાયાં હતા. કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બસપાના સહયોગથી બિનહરિફ જાહેર થયાં હતા. છોટાઉદેપુરમાં કોંગ્રેસ અને બસપાએ ગઠબંધન કરીને પાલિકામાં સત્તા હાંસલ કરી છે. આગામી દિવસોમાં હવે બોર્ડની રચના કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાતાં કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવા બહુજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code