ઉમર ખાલિદ, શરજીલ ઈમામને ફરી લપડાક, જામીન અરજી નામંજૂર
નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને ફરીથી કાનૂની લપડાક પડી છે. બંનેની જામીન અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે. પ્રારંભિક અહેવાલ અનુસાર, દિલ્હી તોફાન કેસના આરોપીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને જામીન આપવાનો અદાલતે ઈનકાર કરી દીધો છે. કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દીધી છે. […]


