1. Home
  2. Tag "conspiracy"

કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલો અને ટાર્ગેટ કિલિંગના કાવતરાનો પર્દાફાશ, બે આતંકી ઝબ્બે

નવી દિલ્હીઃ જમ્મુક-કાશ્મીરના બારામુલ્લામાંથી પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના બે આતંકાવાદીઓને હથિયારો સાથે ઝડપી લીધા હતા. બંને આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના ઈશારે કાશ્મીરમાં સુરક્ષા જવાનો ઉપર હુમલો અને ટાર્ગેટ કિલિંગને અંજામ આપવાની યોજના બનાવી હતી. જો કે, બંને આતંકવાદીઓ પોતાની મેલી મુરાદને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે […]

IB71: 70ના દાયકામાં ચીન-પાક.ના હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવતા ભારતીય જવાનોની સ્ટોરી

મુંબઈઃ બોલીવુડના એક્શન સ્ટાર વિદ્યુત જામવાનની ફિલ્મ IB71સિનેમાગૃહમાં રજુ થઈ ચુકી છે. આ ફિલ્મમાં વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને લઈને ભારતીય જવાનોની વીરતા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના ઉપર બનેલી છે. ફિલ્મની સ્ટોરી આ ફિલ્મની સ્ટોરી 1971ની છે જ્યારે પાકિસ્તાન ચીન સાથે મળીને ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું અને […]

દિલ્હીઃ 2 આતંકવાદીઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરુ ઘડાયું હતું

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જહાંગીરપુરીમાંથી પકડેલા બંને આતંકીઓની કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આતંકવાદીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું છે કે, તેમને હિંદુ નેતાઓની હત્યા કરવાનું કામ આપવામાં આવ્યું હતું. ટાર્ગેટ પૂરો કરવાની પોતાની ક્ષમતા સાબિત કરવા તેમણે એક અજાણ્યા હિંદુ યુવકની હત્યા કરીને લાશના 9 ટુકડા કર્યા હતા અને તેનો વીડિયો બનાવીને […]

ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક બ્લાસ્ટ કેસઃ 24 વીડિયો જોઈને કાવતરાને અંજામ અપાયો હતો

જયપુરઃ ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક પર ઓઢા રેલ્વે બ્રિજ પર બ્લાસ્ટ કરનાર કાકા-ભત્રીજાને પોલીસે કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મોકલ્યાં હતા. આરોપીઓના ભાગી જવાની આશંકાથી, પોલીસે તેમને હાથકડી લગાડવાની પરવાનગી માંગી હતી, જેના પર કોર્ટે તેમને હાથકડી લગાવવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય આરોપી, 32 વર્ષીય ધૂલચંદ, […]

ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક બ્લાસ્ટ કેસઃ 24 વીડિયો જોઈને કાવતરાને અંજામ અપાયો હતો

જયપુરઃ ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક પર ઓઢા રેલ્વે બ્રિજ પર બ્લાસ્ટ કરનાર કાકા-ભત્રીજાને પોલીસે કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મોકલ્યાં હતા. આરોપીઓના ભાગી જવાની આશંકાથી, પોલીસે તેમને હાથકડી લગાડવાની પરવાનગી માંગી હતી, જેના પર કોર્ટે તેમને હાથકડી લગાવવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય આરોપી, 32 વર્ષીય ધૂલચંદ, […]

મુલતાનની ભવ્યતાથી અંજાયેલા મુસ્લિમ આક્રમણકારોએ કબજો જમાવ્યા કાવતરા ઘડ્યાં

મુલતાનમાં આવેલા સૂર્ય મંદિર અને નરસિંહ મંદિરની ભવ્યતા વર્ષોથી મુસ્લિમ આક્રમણકારોને ખુંચતી હતી. જેથી મુલતાન કબજો કરવા અનેક પ્રયાસો કર્યાં હતા. એટલું જ નહીં મોહમદ ગજનવી સહિતના આક્રમણકારોએ હુમલો કરીને મંદિરને નષ્ટ્ર કરવાના પ્રયાસો કર્યાં હતા. એટલું જ નહીં મોહમ્મદ બિન કાસિમ નામના આક્રમણકારે કાવતરુ ઘડીને કબજો જમાવ્યો હતો. સિંધ પર વિજય મેળવ્યા પછી, મુલતાન […]

રાજસ્થાન અને પંજાબમાં ભાંગફોડનું આઈએસઆઈ-ખાલિસ્તાનનું કાવતરુ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન ભારતમાં અરાજકતા ફેલવવા માટે આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ આતંકવાદી સંગઠનોને મદદ પુરી પાડે છે. બીજી તરફ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાનની સમર્થકો પણ સક્રિય થયાનું જાણવા મળે છે. દરમિયાન આઈએસઆઈ અને ખાલિસ્તાન રાજસ્થાન અને પંજાબમાં અરાજકતા ફેલાવવાનું કાવતરુ રચી રહી હોવાનું ગુપ્તચર એજન્સીઓને ધ્યાને […]

ઉદેયપુર હત્યાકાંડઃ કટ્ટરપંથીઓએ એક જ દિવસમાં 3 હત્યાનું કાવતરુ ઘડ્યું હતું

જયપુરઃ રાજસ્થાનના ઉદેયપુરમાં શ્રમજીવી કન્હૈયાલાલની ઘાતકી હત્યા કરવાના કેસમાં સુરક્ષા એજન્સીઓએ પાંચેક કટ્ટરપંથીઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન જે દિવસે કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી તે જ દિવસે વધુ બે લોકોને તાલીબાની રીતે મારવાની યોજના હતી. પરંતુ બંનેની રેકી યોગ્ય રીતે ન કરી શકવાના કારણે તેમનો […]

કાશ્મીરઃ ISI અને આતંકવાદીઓ વચ્ચે 1988 જેવું ‘ઓપરેશન રેડ વેવ’ નામે કાવતરુ ઘડાયું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલીંગના બનાવોમાં વધારો થયો છે. આતંકવાદીઓ બિનકાશ્મીરી અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવતા હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જમ્મુ-કાશ્મીરમાં અરાજક્તા ફેલાવવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકવાદીઓ કાવતરુ ઘડ્યાનું ખૂલ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ફરીથી 1988ની જેમ આતંક ફેલાવવાનું કાવતરુ ઘડવામાં આવ્યું છે. આઈએસઆઈના અધિકારીઓ અને આતંકવાદી સંગઠનો વચ્ચે સપ્ટેમ્બર […]

જમ્મુ-કાશ્મીરઃ કાશ્મીરીઓને રાજ્ય બહાર હાંકી કાઢવાનું આતંકવાદીઓનું સુનિયોજીત કાવતરું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધારો થયો છે. સુરક્ષા ઓજન્સીઓએ આતંકવાદીઓ અને આતંકવાદી પ્રવૃતિ સામે શરૂ કરેલી કાર્યવાહીને પગલે આતંકવાદીઓમાં ભય ફેલાયો છે. તેમજ પોતાની હાજરી દર્શાવવા અને લોકોમાં ભય યથાવત રાખવા માટે આતંકવાદીઓ ટાર્ગેટ કિલીંગની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. કાશ્મીરીઓને રાજ્યની બહાર હાંકી કાઢવાના ઈરાદે આતંકવાદીઓ સુનિયોજીત કાવતરુ ઘડીને નિર્દોશ નાગરિકોને નિશાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code