1. Home
  2. Tag "continuous flame"

નવરાત્રિ પર પ્રગટાવવામાં આવતી અખંડ જ્યોતનું શું છે મહત્વ,અંહી જાણો

ટૂંક સમયમાં શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જાણો અખંડ જ્યોતનું મહત્વ નવરાત્રિ દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code