મેઘરાજા વિદાયનું નામ લેતા નથી, નવસારી પંથકમાં સતત વરસાદથી શેરડીના પાકને નુકશાનની ભીતી
નવસારીઃ જિલ્લામાં આ વર્ષે સારોએવો વરસાદ પડ્યો છે. હવે તો મેઘરાજા વિદાય લેવાનું નામ પણ લેતા નથી. દિવસ દરમિયાન સમયાંતરે પડતા વરસાદના ઝાપટાને લીધે ખેડુતોને સેરડીના પાકને નુકશાન થવાની ભીતી લાગી રહી છે. છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડવાથી જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદી પાણી ભરાઈ જવાથી જમીનમાં શેરડીમાં ફુગ ઉત્પન્ન થાય […]