1. Home
  2. Tag "control"

ડાયાબિટીસના દર્દીઓને વજન કંટ્રોલમાં રાખવું કેમ છે મુશ્કેલ? જાણો

શરીર માટે ગ્લૂકોઝ જરૂરી છે કેમ કે તેનાથી સ્નાયુઓ અને પેશીઓના પ્રોડક્શનમાં મદદ કરે છે. આ મગજ માટે પણ ખુબ જરૂરી છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે એના માટે જૂરરી છે કે તમારી ડાઈટ અને લાઈફસ્ટાઈલને સારી રીતે બેલેન્સ કરો. ડાયાબિટીસના દર્દીને તેની જીવનશૈલીમાં બેલેંન્સ રાખવું ખૂબ જરૂરી છે.તેની હેલ્થ પર ખરાબ અસર પડે છે. ડાયાબિટીસના દર્દી […]

જો તમે બ્લડ શુગર અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ ત્રણ મસાલાનો ઉપયોગ કરો…

ડાયાબિટીસ એક એવો રોગ છે જે વ્યક્તિને થાય તો જીવનભર તેની સાથે રહે છે. જેના કારણે વ્યક્તિ થાક અનુભવવા લાગે છે. શરીરમાં ઉર્જા ઘટવા લાગે છે, અનેક ખાદ્યપદાર્થોનો ત્યાગ કરવો પડે છે, જીવનમાં સ્વાદ ઓછો થવા લાગે છે. આવી સ્થિતિમાં, તમામ ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના બ્લડ સુગરને સંતુલિત રાખવું અથવા સામાન્ય રીતે તેમની દિનચર્યામાં આવી […]

શું તમે પણ તમારા બાળક પર ગુસ્સાને કંટ્રોલ નથી કરી શકતા તો જાણી લો આ ટિપ્સ

દરેક માતા-પિતા માટે તેમના બાળકો ખૂબ જ વહાલા હોય છે, પરંતુ કેટલીકવાર બાળકોની કેટલીક ભૂલોને કારણે માતા-પિતા બાળકો પર ખૂબ ગુસ્સે થવા લાગે છે. માતા-પિતાના વધુ પડતા ગુસ્સાને કારણે બાળકો પણ ખરાબ વર્તન કરવા લાગે છે અને બગડી જાય છે. જો તમને પણ બાળકોની આદતો પર ખૂબ જ ગુસ્સો આવે છે, તો આજે આ લેખ […]

લો બ્લડ પ્રેશર પણ ખતરનાક,આ પદ્ધતિઓથી કરો તેને કંટ્રોલ

જો શરીરમાં પ્રેશર લેવલ 90/60 mm hg કરતા ઓછું હોય તો તેને હાઈપોટેન્શન એટલે કે લો બીપીની ફરિયાદ ગણવામાં આવે છે.હાઈ બીપીની જેમ લો બ્લડ પ્રેશર પણ ખતરનાક સાબિત થઈ શકે છે.અહીં અમે કેટલીક ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે આ સમસ્યાથી દૂર રહી શકો છો. હિમાલયી મીઠું: જો લો બ્લડ પ્રેશર તમને […]

બાળકોમાં ભય-તણાવ અને બેચેનીને કારણે થાય છે આ વસ્તુઓ, માતાપિતાએ આ રીતે નિયંત્રણ કરવું જોઈએ

માતા-પિતાને બાળકો ખૂબ જ વ્હાલા હોય છે.માતા-પિતા તેમની નાની-નાની બાબતોનું ધ્યાન રાખે છે, પરંતુ તેમ છતાં ઘણી વખત બાળકો ગુસ્સે અને તંગ થવા લાગે છે. જોકે બાળકોમાં ગુસ્સો આવવો સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક વધુ પડતા ગુસ્સાને કારણે બાળકો ખોટાં પગલાં પણ લેવા લાગે છે.જેના કારણે બાળકોનો ગુસ્સો વાલીઓ માટે પણ સમસ્યા બની જાય છે. […]

રાજ્યમાં રખડતા ઢોરને યોગ્ય નિયંત્રણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છેઃ રાઘવજી પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં રખડતા ઢોરોના યોગ્ય નિયંત્રણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં કૃષિ મંત્રી  રાઘવજીભાઇ પટેલે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં રખડતા-બિનવારસી ગૌવંશના પશુઓને યોગ્ય રહેઠાણ અને માવજતની વ્યવસ્થા મળશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગ્રામ્ય વિસ્તારમાં રખડતા-બિનવારસી ગૌવંશના પશુઓની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ […]

ખાદ્યતેલોમાં વધતા જતા ભાવ વધારાને અંકુશમાં વેપારીઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. આ વર્ષે મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયુ હોવા છતાં સિગતેલના ભાવમાં પણ અસામાન્ય વધારો થઈ રહ્યો છે. ખાદ્ય તેલોમાં છેલ્લા કેટલાક સમયથી રેકર્ડબ્રેક અને બેફામ તેજીને પગલે ગુજરાત સરકારે છેવટે ખાદ્યતેલોમાં સ્ટોક મર્યાદા લાગુ કરવાની જાહેરાત કરી છે. જે મુજબ આગામી […]

યુનિવર્સિટીઓ પર સરકારના નિયંત્રણના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ. ખાતે સૂત્રોચ્ચાર કરાયો

રાજકોટઃ  રાજ્યની યુનિવર્સિટીઓમાં મહત્વના પદ પર નિમણૂંકો તેમજ મોટી રકમના વિકાસના કામો માટે થતી ગેરરીતિના મામલે વિવાદો સર્જાતા હોય છે. આથી રાજ્ય સરકારે મહત્વના પદ પર નિમણૂંકો અને વધુ રકમના કામો માટે સરકારની ફરજિયાત મંજુરી લેવી પડશે તેવો નિર્ણય લેતા  કોંગ્રેસે વિરોધ કર્યો છે. સરકાર હસ્તકની યુનિવર્સિટીઓમાં નિયંત્રણ મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી હતી. […]

તહેવારોમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું છે? આ વાતોનું રાખો ધ્યાન

કોલેસ્ટ્રોલ વધે તે સ્વાસ્થ્ય માટે જોખમી તહેવારોમાં કોલેસ્ટ્રોલ ન વધે તેનું રાખો ધ્યાન કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે તે હ્રદય માટે જોખમી તહેવારોમાં જમવાનું અને સારુ સારુ ખાવાનું તો બધાને મન થાય, પણ કેટલાક લોકોને કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. ખાસ કરીને તે લોકોને જે લોકોને કોલેસ્ટ્રોલ વધી જવાની સમસ્યા હોય. કોલેસ્ટ્રોલ વધી જવું તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code