વડોદરાની એમએસ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ હવે દીવાળી બાદ યોજાશે
MS યુનિનો દીક્ષાંત સમારોહ અગાઉ તા, 5 સપ્ટેમ્બરે નક્કી કરાયો હતો, નવા કૂલપતિની નિમણૂંકને લીધે દીક્ષાંત સમારોહમાં વિલંબ થયો, 14,531 વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, વડોદરાઃ એમએસ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ અગાઉ 5મી સપ્ટેમ્બરે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.અને 14થી વધુ વિદ્યાર્થીઓએ ડીગ્રી સર્ટીફિકેટ લેવા માટે રજિસ્ટ્રેશન પર કરાવી દીધુ હતું. પણ ત્યારબાદ કૂલપતિની નિમણૂકને […]


